ગાંધીનગર2 years ago
અદ્યતન શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓથી સજ્જ આધુનિક તેમજ પરંપરાગત ગુરૂકુળના સમન્વય ધરાવતા શૈક્ષણિક સંકુલો સામાજિક સહભાગિતા “સંસ્કૃત શક્તિ ગુરૂકુલ” શરૂ કરવામાં આવશે : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
સંસ્કૃત ભાષા, સાહિત્ય ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનના સંવર્ધન હેતુ સામાજિક સહભાગિતા દ્વારા ‘સંસ્કૃત શક્તિ ગુરૂકુલ’ શરૂ કરવા શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય અદ્યતન શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓથી...