ગાંધીનગર

સ્વરાજ” શ્રેણી નિદર્શનનો કાર્યક્રમ :મહાત્મા મંદિર ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો,પદાધિકારીઓ એ નિહાળી

Published

on

સ્વરાજ” શ્રેણી નિદર્શનનો કાર્યક્રમ :મહાત્મા મંદિર ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો,પદાધિકારીઓ એ નિહાળી

દૂરદર્શન દ્વારા તા.૧૪મી ઓગસ્ટ,૨૦૨૨ ના રોજથી ૧૫-મી સદીથી રાષ્ટ્રના ઐતિહાસિક વિકાસ,રાષ્ટ્રીય ચળવળના કેટલાક ભૂલાયેલા નરબંકાઓ અને રાષ્ટ્રીય ચળવળની ઝાંખી કરાવતી ૭૫-એપિસોડની એક મહત્વાકાંક્ષી “સ્વરાજ” ટી.વી શ્રેણી નો પ્રારંભ થયો છે. આ શ્રેણીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓ, ઉચ્ચ સનદી અધિકારીઓ એ આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે નિહાળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ શ્રેણીના પ્રસારણનો પ્રારંભ તા.૧૪મી ઓગસ્ટ, રવિવારના રોજ થી ડીડી નેશનલ ચેનલ ઉપરથી રાત્રે ૯.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન શરુ થઇ ચુક્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version