By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાજ્ય પોલીસ ભેંસોના કતલ પર પાસાને લઇને બદલી શકે છે નિર્યણ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > રાજ્ય પોલીસ ભેંસોના કતલ પર પાસાને લઇને બદલી શકે છે નિર્યણ !
અમદાવાદગુજરાત

રાજ્ય પોલીસ ભેંસોના કતલ પર પાસાને લઇને બદલી શકે છે નિર્યણ !

Web Editor Panchat
Last updated: May 29, 2022 6:01 pm
Web Editor Panchat Published May 29, 2022
Share
SHARE

રાજ્ય પોલીસ ભેંસોના કતલ પર પાસાને લઇને બદલી શકે છે નિર્યણ !

ભેંસો સહિતના પ્રણીયોના પરિવહન માટે આ નિયમનો પાલન કરશો તો નહી પકડે પોલીસ !

ગુજરાતમાં જે રીતે પોલીસે ભેંસો અથવા ભેંસ વંશના કતલને લઇને જે રીતે પરિપત્ર કર્યો હતો,, તેને લઇને સમગ્ર રાજ્યમાં મુસ્લિમ સમાજમાં વિરોધનો સુર ઉદ્ભવ્યો હતો,
કારણ કે આમાં સીધી રીતે પાસાની જોગવાઇ કરાઇ છે,, ત્યારે હવે રાજ્યભરમાં મુસ્લિમ સમાજના આવેદન પત્ર અને વિરોધ બાદ હવે પોલીસ વિભાગે વિરોધ અને નારાજગી
અંગે ગૃહ વિભાગમાં રિપોર્ટ મોકલી આપ્યો છે, સાથે ઇન્ટેલીજન્સ વિભાગે મુસ્લિમ સમુદાયની નારાજગીની વાત ગૃહ વિભાગ સુધી પહોચાડી દીધુ,જેથી લાગે છે કે
ઇદ દરમિયાન આ અંગે છુટ છાટ અપાઇ,,તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહ્યુ છે

હાર્દીક પટેલની શુભેચ્છા નિતિન ગડકરીને કેમ પડી ભારે, લોકોએ કેમ બજાવી બેન્ડ !


ગુજરાત પોલીસે 11 મેના દિવસે ભેસો અને ભેસ વંશના ગેર કાયદે કતલને અટકાવવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો,ત્યારે તેને લઇને સમગ્ર ગુજરાતભરમાં મુસ્લિમ સમુદાયમાં
વિરોધ શરુ થયો હતો, અમદાવાદ,સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર મુસ્લિમ સમાજેે વિરોધ નોધાવ્યો હતો, કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યોએ પણ આ પરિપત્રનો વિરોધ કર્યો હતો
મુસ્લિમ સમુદાયના આગેવાનોનો કહેવુ હતુ કે જુનમાં ઇદ આવવાની છે,,તેવા સમયમાં પશુઓના હેરફેરની ઘટનાઓ વધતી હોય છે, આ તહેવાર પર કુર્બાનીનું મહત્વ હોય છે,
ત્યારે આવી સ્થિતિમાં પોલીસના વિભાગ આ પરિપત્રના માધ્યમથી ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે આ પરિપત્રમાં સુધારો કરવાની જરુર છે,

ભાજપના સિનયિર નેતાઓ ક્યા જુનિયર નેતાને ટ્ટીટર ઉપર આપી સત્ય બોલવાની સલાહ

આમ તો સરકારના સુત્રો સ્વયં માને છે કે પશુ અત્યાચાર નિયત્રણ કાયદા હેઠળ ધાર્મિક કાર્યોના કેટલાક કિસ્સાઓમાં પશુઓના હેરફેર માટે છુટ છાટ અપાઇ છે,તેવા સંજોગોમાં તમામ
ઘટના ક્રમ ઉપર પોલીસ અને ગૃહ વિભાગ નજર રાખી રહ્યા છે, સમગ્ર રાજ્યમાં આઇબીએ પણ મુસ્લિમ સમુદાયના નારાજગીને લઇને રિપોર્ટ ગૃહ વિભાગમાં સબમિટ કરી દીધુ છે,
તેવા સંજોગોમાં હવે ઇદ દરમિયાન છુટ છાટની આપવાની સંભાવના અત્યારે સામે આવી રહી છે, છતાં કયા શરતોના આધીન છુટ છાટ અપાય તેને લઇને ચર્ચાઓ આખરી થવાના બાકી છે,

You Might Also Like

વાઈડ એન્ગલ ના રાકેશ પટેલે 74 મી વખત રક્તદાન કરી ને યુવાઓને એક નવો રાહ ચીંધ્યો

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે અને તે પરિવર્તનને કઈ દિશામાં લઈ જવું એની પ્રેરણા લેવા માટે હું આજે બાપુના ચરણોમાં આવ્યો છુંઃ મનીષ સિસોદિયા

રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ-ભૂપેન્દ્રભાઈ પટેલ

આપમાં હવે જામનગર કોગ્રેસના કયા નેતાઓ જોડાયા !

TAGGED:animalBAFALLOFeaturedGujarat PolicemuslimPOLICE NIRNAY
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?