અમદાવાદ

બકરી ઇદને લઇને ગિર સોમનાથમાં હિન્દુ મુસ્લિમ આગેવાના સાથે એસ પી યોજતા બેઠક

Published

on

બકરી ઇદને લઇને ગિર સોમનાથમાં હિન્દુ મુસ્લિમ આગેવાના સાથે એસ પી યોજતા બેઠક

ગિર સોમનાથમાં બકરી ઇદના તહેવારને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ વડા  મનોહર સિહ જાહેજાએ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી,

જેમાં તેમણે  હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે  ભાઇ ચારો અને કોમી એકતાનુ વાતાવરણ જળવાઇ રહે તે માટે અપીલ કરી હતી, તેમજ  અનિચ્છનિય બનાવ ન બને તે માટે સામાજિક આગેવાનોને સક્રીય રહેવા પણ કહ્યુ હતું

આ બેઠકમા ડીવાયએસપી ઓમ પ્રકાશ જાટ, પીઆઇ એમ યુ મસી  સહિત શાંતિ સમિતિના સભ્યો પણ  હાજર રહ્યા હતા,

બકરી ઇદને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું ,આ બે નિયમોનો કરશો ઉલ્લંધન તો થશે સજા

Advertisement

ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો ઉપર ફરી શકે પાણી !

સાબરકાંઠામાં ભાજપની જુથબંધી ડુબાડશે ચંદ્રકાંત પાટીલની નાવ !

યુવતી ઉપર બળકાત્કાર ગુજારનાર એ રાજનેતા કોણ- ઓડિયો વાયરલ

ગુજરાતના કયા મોટા નેતાના ઘરે ઇડીની ટીમ બની મહેમાન

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version