By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: Ranbir-Alia Wedding: શું આલિયા ભટ્ટ-રણબીર કપૂર એપ્રિલમાં કરશે લગ્ન?, રીમા જૈને આપી પ્રતિક્રિયા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > એન્ટરટેનમેન્ટ > Ranbir-Alia Wedding: શું આલિયા ભટ્ટ-રણબીર કપૂર એપ્રિલમાં કરશે લગ્ન?, રીમા જૈને આપી પ્રતિક્રિયા
એન્ટરટેનમેન્ટ

Ranbir-Alia Wedding: શું આલિયા ભટ્ટ-રણબીર કપૂર એપ્રિલમાં કરશે લગ્ન?, રીમા જૈને આપી પ્રતિક્રિયા

Web Editor Panchat
Last updated: March 29, 2022 12:02 pm
Web Editor Panchat Published March 29, 2022
Share
SHARE

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડનું સ્ટાર કપલ છે. જ્યારે પણ બંને સાથે જોવા મળે છે ત્યારે તેઓ ફેન્સનું દિલ જીતી લે છે. ઘણા સમયથી બંને પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને જલ્દી લગ્ન કરવાના છે. એટલું જ નહીં, ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રણબીર અને આલિયા આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કરશે. તો હવે આ તમામ સમાચારો પર રણબીર કપૂરના ફઈ રીમા જૈનની પ્રતિક્રિયા સામે આવી છે.

 

 

રીમા જૈને એક ઈન્ટરવ્યું આપ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે, રણબીર અને આલિયા લગ્ન કરશે. રીમા જૈનને પૂછવામાં આવ્યું કે શું રણબીર અને આલિયા એપ્રિલ મહિનામાં લગ્ન કરી રહ્યા છે? આના પર તેમણે કહ્યું, ‘મારી પાસે હજુ સુધી આ વિશે કોઈ માહિતી નથી. બંને લગ્ન કરવા જઈ રહ્યા છે પણ ક્યારે લગ્ન કરશે એ મને ખબર નથી.’

રીમા જૈને એપ્રિલમાં લગ્ન પર કહ્યું કે, ‘અત્યાર સુધી અમે કંઈ તૈયારી નથી કરી. આટલા જલ્દી લગ્ન કેવી રીતે થઈ શકે? જો આ વાત સાચી છે તો મારા માટે પણ આઘાતજનક હશે. બંને ચોક્કસપણે લગ્ન કરશે, પરંતુ ક્યારે કરશે એ મને ખબર નથી.’

હાલમાં જ આલિયા અને રણબીરની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં બંને સાડી ડિઝાઈનર બીના કન્નન સાથે જોવા મળ્યા હતા. આ તસવીર બીના કન્નને પોતે શેર કરી હતી. આ તસવીર જોયા બાદ ચાહકો અનુમાન લગાવવા લાગ્યા કે બંને લગ્નની તૈયારી કરી રહ્યા છે. આ તસવીર પર કોમેન્ટ કરીને ઘણા ફેન્સે આલિયા અને રણબીરને લગ્નની તારીખ પૂછી હતી. કેટલાકે એવું પણ કહ્યું હતું કે આ કપલ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ છેલ્લે ગંગુબાઈ કાઠિયાવાડી અને RRR ફિલ્મોમાં જોવા મળી હતી. આ બંને ફિલ્મોમાં આલિયાની એક્ટિંગના બધાએ વખાણ કર્યા હતા. બીજી તરફ, રણબીર કપૂરની વાત કરીએ તો અભિનેતા ટૂંક સમયમાં વાણી કપૂર સાથે ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળશે. આલિયા અને રણબીર સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આ વર્ષે 9મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

You Might Also Like

Runway 34 Teaser: સલમાન ખાને શેર કર્યું ફિલ્મ ‘રનવે 34’નું ટીઝર, અજય દેવગનનો ધાંસુ અંદાજ જીતી લેશે તમારું દિલ

‘શેપ ઓફ યુ’ માં રકુલ પ્રીત સિંહએ શુ કર્યો ખુલાસો

શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત

Vodafone Ideaના આ પ્લાને Jioને પછાડ્યું! 299 રૂપિયામાં દરરોજ મળશે 1.5GB ડેટા અને આટલા Benefits

કોણ છે માલવિકા મોહનન ?

TAGGED:BollywoodEntertainmentfilmiupdatesWedding
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
file photo
ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !
અમદાવાદ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?