અમદાવાદમાં ગાયોના મોતને લઇને રાજકારણ ગરમાયું- આપ અને એએમસી સામ સામે

ગાયના નામે વોટ માંગનાર ભાજપની અવ્યવસ્થાના કારણે આજે અમદાવાદની ગૌશાળામાં 20 ગાયોનાં મૃત્યુ થયા છે: ઈસુદાન ગઢવી આપના આરોપોને એએમસીના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેષ બારોટે ફગાવ્યા વર્ષોથી સત્તા ભોગવનાર ભાજપ ગૌશાળાની ગાયો માટે પૂરતી વ્યવસ્થા પણ નથી કરી શકતી: ઈસુદાન ગઢવી લાગે છે કે ગૌશાળા ના નામે ફક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એનો ભોગ … Continue reading અમદાવાદમાં ગાયોના મોતને લઇને રાજકારણ ગરમાયું- આપ અને એએમસી સામ સામે