ગાંધીનગર

સૌરાષ્ટ્ર ના ક્યાં ગામો માં ભાજપ માટે નો એન્ટ્રી

Published

on

 

સૌરાષ્ટ્ર ના ક્યાં ગામો માં ભાજપ માટે નો એન્ટ્રી

ગુજરાત વિધાનસભાની વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે 27 વર્ષથી શાસન કરી રહેલા ભાજપ માટે ગઢ સાચવી રાખવાનો મોટો પડકાર છે..સરકારી કર્મચારીઓ થી લઇ સમાજ ના વિવિધ વર્ગો ભાજપ સરકારને ભીંસમાં લેવાની એકેય તક છોડતા નથી.વર્તમાન ભુપેન્દ્ર પટેલની સરકાર એક સાંધે ને તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે..ગુજરાતની ભાજપ સરકાર એક આંદોલનનો ઉકેલ લાવે ને બીજા આંદોલનકારીઓ પ્રશ્નોને લઇ સરકાર સામે મેદાનમાં ઉતરી જાય છે..માલધારીઓનું પશુ નિયંત્રણ કાયદો પરત ખેંચ્યા બાદ માલધારીઓ ની નારાજગી દૂર થઇ નથી.ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ની તારીખો જાહેર થવાની છે જેની સાથે જ સમગ્ર ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીત ના રાજકીય પક્ષો વચ્ચે જંગ જામવાનો છે ત્યારે
ગીર બરડા અને આલેચ માં વસતા રબારી ભરવાડ અને ચારણ સહીત સમાજના લોકો અનુસૂચિત જન જાતિ ના અધિકારો અને તેમની પડતર માંગણીઓ ને લઇ સરકાર સામે આંદોલન કરશે…

 

તેઓએ એલાન કર્યું છે કે સત્તાધારી ભાજપના નેતાઓ ,ધારાસભ્યો ,સાંસદો કે પ્રધાનો કે તેમના સમર્થકો એ ગામમાં પ્રવેશ માટે બંધી લગાવી દીધી છે તેઓએ ભાજપ અને તેમના સાથીઓ ને ચેતવણી આપી છે આ ગામોમાં તમારા માટે 144 ની કલમ લગાવી દેવામાં આવી છે તેમ છતાં ગામ માં પ્રવેશ કરવાની હિમ્મત કરશો તો તમારી સાથે કંઈપણ થઇ શકે છે તેની જવાબદારી તમારી રહેશે.મહેરબાની કરી ને પાંચ વર્ષ ની મતની ભીખ માંગવા માટે આવતા નથી આ વખતે તમને ગામ ના લોકો મત ની ભીખ આપવા માંગતા નથી

Advertisement

ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !

બાપુનગર વિધાનસભા સીટ માટે ભાજપમાં શરુ થયુ શક્તિ પ્રદર્શન

ક્યાં પ્રધાનના ભાઈને ચૂંટણી સમયે ક્રીમ પોસ્ટિંગ

બુટલેગરો સાથે ભાગીદારી કરનાર પ્રધાન કોણ છે, પત્ર વાયરલ !

 

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version