અમદાવાદ
અમદાવાદના અનુપમ કાંકરિયા બ્રિજ નજીક દિવાલ ધરાસાઇ -પિતા પુત્રીના મોત
અમદાવાદના અનુપમ કાકરિયા બ્રિજ નજીક દિવાલ ધરાસાઇ-પિતા પુત્રીના મોત
ભેંસોના કતલ કરનારાઓ પર પાસા લગાવવાના પરિપત્રમાં પોલીસ વિભાગ નહી કરે કોઇ સુધારો !
અમદાવાદમાં અનુપમથી કાકરિયાને જોડતો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બની રહ્યો છે, છેલ્લે સીએમ ભુપેન્દ્ર પટેલ પણ
બ્રિજને જલ્દી પુર્ણ કરવા માટે મુલાકાત લીધી હતી, તેવામાં હવે સમાચાર મળી રહ્યા છે કે આ બ્રિજ નજીકની દિવાલ
ધરાસાઇ થઇ છે, અને જેમાં નજીકમાં શ્રમિક કોલોનીમાં રહેતા પિતા પુત્રીના મોત થયા છે, , , હાલ ફાયર બ્રિગેડ અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા છે,
વધુ અપડેટ માટે જોતા રહો પંચાત ટીવી
અમદાવાદના અનુપમ બ્રિજની કામગિરી દરમિયાન જેસીબી ડ્રાયવરે રિવર્સ લેતા દિવાલ પાડી નાખી, જેમાં પિતા પુત્રીનુ મોત થયુ, પુત્રી 2 વરસની હતી, જેના સીસીટીવી ફુેટેજ સામે આવ્યા છે pic.twitter.com/ZoQuc0aeF0
— Panchat TV (@panchattv) May 21, 2022
ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે !