ગાંધીનગર

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર જિલ્લાના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા માટે અધિકારીઓને કરી તાકીદ

Published

on

 

ગૃહ રાજયમંત્રી તથા ગાંધીનગર જિલ્લા પ્રભારી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર મહાનગર અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરીને શહેર અને જિલ્લાના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી. એ દરમ્યાન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર ડે. મેયર, સ્ટે.કમિટીના ચેરમેન, ધારાસભ્યપદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version