પ્રવેશોત્સવ દરમિયાન મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરશે બહિષ્કાર !

પ્રવેશોત્સવ દરમિયાન મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરશે બહિષ્કાર ! રાષ્ટ્રપતિ ચૂંટણી જાહેર, ચર્ચામાં કેમ છે ગુજરાત ! મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળે 23જુન થી લઇને 25 જુન સુધી યોજાનારા પ્રવેશોત્વસ દરમિયાન હડતાળ કરવાની ચિમકી આપી છે, મહત્વની વાત એ છે કે આ અંગે મંડળે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગણીઓ નહી સંતોષાય તો આગામી દિવસોમા આવનારી … Continue reading પ્રવેશોત્સવ દરમિયાન મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરશે બહિષ્કાર !