અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ

અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ   ભગવના જગન્નાથની અમદાવાદમાં 145 યાત્રા માટે પુર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે છેલ્લા 22 વરસથી મુસ્લિમ સમાજ ચાંદીનો રથ મંદિરમાં ભેદ સ્વરુપે આપીને હિન્દુ મુસ્લિમ એકતાને દૃઢ કરતો રહ્યો છે, મહત્વની વાત છે કે મુળ બંગાળના મુસ્લિમ … Continue reading અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ