અમદાવાદ

એએમસીના વિપક્ષના નેતા શહજાદ ખાન પઠાણે ચાદર ચઢાવી

Published

on

એએમસીના વિપક્ષના નેતા શહજાદ ખાન પઠાણે ચાદર ચઢાવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના વિપક્ષના નેતા શહજાદ ખાન પઠાણ દ્વારા ખ્વાજા શબ્બીર સરકારની દરગાહ ઉપર ચાદર ચઢાવવામાં આવી,, તે સિવાય ખાસ પ્રાર્થના પણ કરાઇ,

 

અમદાવાદ શહેરખાતે આવેલું બહેરામપુરા ર્વોડમાં બેરલ માર્કેટમાં આવેલ હઝરત ખ્વાજા શબ્બીર સરકાર ની દરગાહ પર વિપક્ષના નેતા દ્વારા ચાદર ચડાવામાં આવી હતી

 

Advertisement

 

આપના વિરોધ પ્રદર્શનમાં દમ લગા કે હઇસા ના કેમ સર્જાયા દૃશ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version