By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જાણો હોળી ના અલગ અલગ રંગ નું મહત્વ શું અને તમારા પ્રિયજનોને કયો રંગ લગાવવો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > જાણવા જેવું > જાણો હોળી ના અલગ અલગ રંગ નું મહત્વ શું અને તમારા પ્રિયજનોને કયો રંગ લગાવવો
જાણવા જેવું

જાણો હોળી ના અલગ અલગ રંગ નું મહત્વ શું અને તમારા પ્રિયજનોને કયો રંગ લગાવવો

Web Editor Panchat
Last updated: March 16, 2022 12:16 pm
Web Editor Panchat Published March 16, 2022
Share
SHARE

હોળી એ રંગોનો તહેવાર છે. વિશ્વમાં લોકોના જીવનમાં રંગોનું ખૂબ મહત્વ છે. રંગ વિના જીવન નીરસ બની જાય છે. આ રંગો જીવનમાં નીરસતા ઘટાડવા અને વિશ્વની સુંદરતા ઉજાગર કરવાના પ્રતીક છે. આવી સ્થિતિમાં લોકો હોળીની ઉજવણી માટે અનેક રંગોનો ઉપયોગ કરે છે.

 

 

દરેક રંગોનું પોતાનું મહત્વ છે. જોકે રેટલાક ખાસ રંગોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ રંગો કેટલીક લાગણીઓનું પ્રતીક છે. મોટાભાગના લોકો હોળીમાં પીળા, લાલ અને લીલા રંગને લગાવવાનું પસંદ કરે છે.  પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે તમે તમારા નજીકના અને પ્રિયજનોને કયો રંગ લગાવી શકો છો? આ રંગોનું શું મહત્વ છે? ત્યારે ચાલો જાણીએ હોળીના દરેક રંગનું મહત્વ અને કોને કયો રંગ લગાવી શકાય?

લીલો રંગ – લીલો રંગ હરિયાળી દર્શાવે છે પરંતુ હોળીનો લીલો રંગ એટલે શીતળતા, આરામ અને સકારાત્મકતા. જો તમે તમારા વડીલોને અબીલ અથવા ગુલાલ લગાવો છો, તો તમે લીલો રંગ લગાવી શકો છો. આ રંગ ચહેરા પર ખીલી ઉઠે છે.

લાલ રંગ – લાલ રંગને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ હોળીનો લાલ રંગ ઉર્જાનો, ઉત્સાહનો રંગ કહી શકાય. હોળીમાં લાલ રંગનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હોળીમાં રંગો રમવાની શરૂઆત ભગવાનને લાલ રંગ અર્પણ કરીને કરી શકાય છે. આ સિવાય બાળકો અને યુવાનોને લાલ રંગ લગાવી શકાય છે.

પીળો રંગ – હોળીમાં પીળો રંગ પણ આકર્ષે છે. પીળો રંગ સુંદરતા અને આકર્ષણનું પ્રતીક છે. તે છોકરીઓના ચહેરા પર લગાવી શકાય છે. પીળો રંગ તેમની ચમક વધારશે. તે દરેકનું ધ્યાન આકર્ષિત કરશે. જો કે, લાલ રંગ સિવાય પીળો રંગ પણ ભગવાનને લગાવી શકાય છે, કારણ કે તે સુખ, સંપત્તિ અને આધ્યાત્મિકતા સાથે સંકળાયેલ માનવામાં આવે છે.

નારંગી રંગ – નારંગી રંગનો ઉપયોગ સુખ, સામાજિકતા અને ઊર્જાના પ્રતીક તરીકે કરી શકાય છે. નારંગી રંગ એવા લોકોને લગાવી શકાય છે જેઓ તમારી ખૂબ નજીક છે અથવા જેમની સાથે તમે સૌહાર્દપૂર્ણ સંબંધ રાખવા માંગો છો. આ રંગ ન માત્ર તેમનું આકર્ષણ વધારશે પરંતુ તમારી શુદ્ધ મનને પણ તેમની સામે ઉજાગર કરશે.

You Might Also Like

લગ્ન નોધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ

Most Costliest Mango: 2.7 લાખ રુપિયા પ્રતિ કિલો વેચાય છે આ કેરી! જાણો ભારતમાં ક્યાં થાય છે ખેતી

સફાઈ કર્મચારીઓના કાર્યને બિરદાવવા જગાભાઈ પટેલ દ્વારા ધાબળા વિતરણ

અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના

અમદાવાદીઓ માટે શું નવું આવ્યું ?

TAGGED:colorsfamilyfriendsholi
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?