પાટીદાર અનામત આંદોલન સમિતિ ના નેતા જયેશ પટેલ અને ઉદય પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે રાજકીય નેતાઓ માં પક્ષ બદલવાની મોસમ જામી છે..પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા ગુજરાતના દિગજ્જ નેતા જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલ ની આગેવાની મા અન્ય કન્વિનરો અને ટીમ સહીત ૧૫૦૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપ મા જોડાશે
જયેશ પટેલ – પાસ કન્વિનર, અમદાવાદ (કોર કમિટી સભ્ય)
ઉદય પટેલ – પાસ કન્વિનર,મધ્ય ગુજરાત (કોર કમિટી સભ્ય)
ધર્મેશભાઈ પટેલ – પાસ કન્વિનર, માણસા
યશ પટેલ – પાસ કન્વિનર, મહીસાગર જીલ્લા
રાધે પટેલ – પાસ કન્વિનર, ભરુચ જીલ્લા
બ્રિજેશ પટેલ – પાસ કન્વિનર, રાજકોટ
ભાવેશ પટેલ – પાસ કન્વિનર, ધાંગધ્રા
મિલનભાઈ કાવર – પાસ કન્વિનર, હળવદ
હિલ પટેલ – પાસ કન્વિનર, ગારીયાધાર
જીતેન્દ્ર પટેલ – પાસ કન્વિનર, શહેરા
ડાહયાભાઈ પટેલ – પાસ અગ્રણી, ગોધરા
શૈલીન પટેલ – વરણામા વડોદરા પાસ
ક્રિષ્ણા પટેલ – પાસ કન્વિનર, વડોદરા
મૌલીક પટેલ – કન્વિનર – ઈડર, પાસ
મિત પટેલ – પાસ સોશીયલ મીડીયા કન્વિનર
શૈલેષ પટેલ – પાસ આગેવાન, ઉંજા