પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !

પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો ! પાકિસ્તાનમાં અનેક યાતના ભોગીને ભારત આવેલા હિન્દુઓની સ્થિતિ પણ ભારતમાં બહુ સારી નથી, અમદાવાદના સરદાર નગરમાં પાકિસ્તાનથી જીવ બચાવીને આવેલા અનેક હિન્દુઓની કહાની રુવાંટા ઉભા કરી દે તેવી છે, છતાં ભારત આવ્યાના 10 વરસથી લઇને 30 વરસ સુધી થવા છતાં તેમને નાગરિકા નથી મળી … Continue reading પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !