અલ્પેશ ઠાકોર ને સાચવવા કેટલાનો લેવાશે ભોગ !
અલ્પેશ ઠાકોર ને સાચવવા કેટલાનો લેવાશે ભોગ ! ભાજપના નેતા અલ્પેશ ઠાકોર છેલ્લા એક મહિનાથી સ્નેહ સંવાદ યાત્રા કરીને ગામે ગામ ધુળ ફાકી રહ્યા છે, યાત્રાના બહાને તેઓ ખાટલા બેઠકો કરીને જનાધાર મજબુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે,ત્યારે ચર્ચા છે કે ઉત્તર ગુજરાતમાં તેઓ રાધનપુર ઉપરાંત બહુચરાજી,ચાણસ્માં ગાંધીનગર દક્ષિણ,અને અમદાવાદમાં વેજલપુર બેઠક ઉપરથી પણ ચૂંટણી … Continue reading અલ્પેશ ઠાકોર ને સાચવવા કેટલાનો લેવાશે ભોગ !
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed