અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ ભાજપની કેવી રીતે વધારશે મુશ્કેલીઓ

અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ ભાજપની કેવી રીતે વધારશે મુશ્કેલીઓ     દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3-4 જુલાઈના રોજ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ જી 4 જુલાઈએ વીજળી મુદ્દે ટાઉન હોલ કાર્યક્રમમાં હાજરી આપશે: ઇસુદાન ગઢવીAdvertisement અરવિંદ કેજરીવાલ જી દિલ્હી નું ફ્રી વીજળી મોડલ ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરશે: ઇસુદાન ગઢવી ગુજરાત સંગઠનના … Continue reading અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ ભાજપની કેવી રીતે વધારશે મુશ્કેલીઓ