અમદાવાદ
ईंद के त्योंहार में मिठास भरते हिन्दु कारिगर !

ईंद के त्योंहार में मिठास भरते हिन्दु कारिगर
गुजरात के सेवइयों मे जान फुंकते उत्तर प्रदेश के कारिगर
जैसे-जैसे रमजान का पवित्र महीना समाप्त होने की ओर बढ़ रहा है, दुनिया भर के मुस्लिम समुदाय जल्द ही ईद-उल-फितर मनाने की तैयारी कर रहे हैं.
इसे मीठी ईद के रूप में भी जाना जाता है, यह रोजा (उपवास) के अंत का प्रतीक है, जो रमजान के दौरान पूरे एक महीने तक मनाया जाता है.
कोरोना के दो साल के आपदा के बाद ईद मनाने के लिये जोर शोर से तैयारी हो रही है और
यह कहने में कोई गुरेज नहीं होगा कि मीठी ईद सेवइयों के बिना अधूरी है. मखाना,
बादाम, नारियल, काजू, दूध के साथ पकाई हुई किशमिश, खोया, चीनी और सेंवई से भरपूर
यह मिठाई बहुत ही स्वादिष्ट लगती है.इसके बगैर ईद फीकी है ऐसा कहना बिलकुल गलत नही होगा
लेकिन आपको बदा दे कि सेवइया हमेशा से हिन्दु मुस्लिमान के एकता का प्रतिक बनी हुई है
आपको लगगे कैसै तो इसकी मिशाल अहदाबाद के सेवइया बनाने वाले व्यापारी और कारीगर है
यहा के गोमतीपुर क्षेत्र में छोटे स्तर पर स्थानिक व्यापारी सेवइया बनाने का गृह उद्योग चलाते है
मुस्लिम मालिक होने के बावजुद यहा हिन्दु कारीगर सवैया बनाते है,,और सेवैयो के ब्रान्ड भी हिन्दु नाम से प्रसिध्ध है
हमारी मुलाकात यहा दिलसाद अंसारी से हुई,, वह सेवइया बनाने के गृह उद्योग से जुडे हुहे है हम
उनके कारखाने पर पहुचें,, कारखाने के बाहर सागर पुजा सेव वर्कस नाम पढकर आश्चर्य हुआ की
मुस्लिम होने के बावजुद इन्होने अपनी फर्म का नाम हिन्दु नामो के हिसाब से रखा है,
इसी ब्रान्ड के नाम से वह देश भर में अपनी सवैया निर्यात करते है
दिलसाद अंसारी ने बताया कि उनके दादा ने सेवइया बनाने की शुरुआत की थी, इसके बाद उन्होने अपने
पुष्तैनी व्यवसाय को आगे बढाया, उन्होने हमे बताया कैसे मैदे और पानी से मिलकर सेवइया बनता है
कैस उसे सुखाते है, फिर भट्टी में सुखाते है और पैकींग करने बाद उसे अलग अलग ब्रान्ड से मार्केट में बेचत है ,उनके 70 से 75 फीसदी
व्यापारी हिन्दु समुदाय से है,, उन्हे कभी नही लगता की व्यापार में कभी भेदभाव हुआ हो उनके आधे से ज्यादा कारीगर भी
हिन्दु है,, जो उनके व्यवसाय को आगे बढा रहै है

दिलशाद अंसारी
महेंगाइ ने काम बिगाडा
दिलसाद अंसारी की माने तो बढती महेंगाइ ने सवैया के व्यवसाय को
पहेले से आधा कर दिया है, आटा मैदा सभी कै दाम बढ गये है
साथ में मजदुरी भी बढी है, अब अगर सवैया का दाम बढाते है, तो आगे के व्यापारी सेवैया लेने में कटौती करते है
जो पहेले कम से के दो टन सवैया का ओर्डर देते थे वे अब 500 किलो से एक टन सेवैया का
ओर्डर ही दे रहै , सेवैया का उत्पादन की लागत तो बढी है,,पर लाभ में कमी आ गई है
मुस्लिमो के त्योहार को मीठा करते है हिन्दु कारीगर
फैयाज अंसारी नाम के वेपारी भी रेडी टु इट, यानी की बनी बनाइ सवैया के कारोबार में है,,जो रंग बिरंगी होती है,,
उसे केवल घर ले जाकर गरम दुध में डालकर खाया जाता है,पिछले कई सालो से इसका प्रचलन भी बढा है, रेडी टु इट सवैया बनाने में उत्तर प्रदेश के
हिन्दु कारीगर माहीर माने जाते है,

रामेश्वर
कानपुर से आये कारीगर रामेश्वर कहते है कि वो 15 साल से यहा आते है डेढ महिने सवैया बनाते है और
वापस उत्तर प्रदेश चले जाते है इसमे उनकी महारथ हासिल है,, उन्हे कभी नही लगा की वो मुस्लिम मालिक के
यहा काम करतै है,,कभी भेदभाव का अहेसास नही हुआ, उन्हे यहा भी अपने परिवार में होने के का अहेसास होता है,,

हरीओम
वही हरिओम नाम के कारीगर का कहना है कि वे भी अपने मित्र मंडली के साथ देखा देखी काम के तलाश में
अहमदाबाद आये और यही के रह गये, अपने सभी मित्रो के साथ वे आते है और काम करते है
यु पी भले ही किसी का भी सरकार हो,, उन्हे तो केवल अपनी रोजी रोटी से मलतब है,, उन्हे कभी नही लगा कि
उनके मालिक मुस्लिम है, वह हमेशा बडे भाइ की तरह हमारा ख्याल रखते है,सभी जरुरतो का हमारा यहा ध्यान रखा
जाता है,,
ईस तरह सेवैया भले ही मुस्लिमो के त्योहार में स्वाद बढाती हो,, पर हिन्दु कारीगरो के महेनत के रंग के बगैर यह अधुरी है,इस
दोनो धर्मो के व्यापारी औऱ कारिगर मिलकर ईद को तो सुखद बना ही रहै है ,,देश के लिये मिशाल भी साबित हो रहै है
इटली की है सेवईया
भारत में भले ही सेवइया का खास धर्मिक और पारंपरिक महत्व है,, पर आपको जानकर आश्चर्य होगा की
सेवई का मुल देश इटली है,, यह इटली से मध्य एशिया, अमेरिका युरोप चीन होते हुए भारत आई है
इटली में 14वी सताब्दी में सेवैयो के विभिन्न प्रकार का उल्लेख मिलता है,,
यह एक प्रकार के पास्ता के समान है,, इसे ब्रिटेन में स्पेगेटी भी कहा जाता है,,
यह स्पेगेटी की तुलना मे यह पतली होती है, चीन में यह नुडल्स की तरह प्रसिध्ध है
मघ्य पुर्व और पुर्वी आफ्रीका में भी यह प्रचलीत है,
सेवई जिसे अरबी में शिरेया कहा जाता है, इसका उपयोग मिस्र में चावल पकाने के तरीको में किया जाता है, सेंवई को तेल या मक्खन से तल
कर ब्राउन किया जाता है, , फिर चावल और पानी डाला जाता है, सोमालिया में भी इसे मिठे पकवान के रुप परोसा जाता है, ,
अमरिका मे सेंवई को फिडीयो कहा जाता है,
फीडीयो यह नुडल्स का प्रकार है,इसे फीडीयस या फिडेलिस कहते है,
मेक्सिकन अने लैटिन अमेरीकी भोजन में यह प्रसिध्ध है,
भारत उपमहाद्वीप में प्रचलन है
माना जाता है कि सेवैया भारत में मुघल काल के दौरान प्रचलित हुआ, मुस्लिम शाषन में उत्सव के दौरान सेवैया के विविध पकवान बनाने का
रिवाज था, जो बाद में परंपरा में तब्दील हो गया,,
सेवैया को तेलुगू में सेम्या, तामिल में सेमिया, मलयालम में सेयेमियुं, कन्नड में शावगी, बंगाली में शेमी,हिन्दी उर्दु और पंजाबी में सेवैया कहते है
मराठी में वलावट या सेवाया कहेतै ओडिया में सीमी कहते है, गुजराती में सेव अथवा सेवैयो और तुलु में सिमीग कहतै है.,
सवैया को तैयार करने की विधी भी अलग अलग प्रदेशो में अलग अलग है,
खास करके मिठी सवैया प्रचलित है, जिसे मुस्लिम समुदाय के लोग त्योहार पर बनातै हे, यहे पकवान या मिष्ठान की तरह भी बनता है,
कइ प्रदेशो में यह नमकी बनाया जाता है
तो कही इसे नुडल्स की तरह बनाया जाता है,और सब्जीयो का उपयोग किया जाता है
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ