ગાંધીનગર

ગુજરાત સાહિત્ય ભવનનું નિર્માણ બદલ રાજય સરકારનો આભાર માનતા ગુજરાત ભાજપ લઘુમતી મોરચા નેતા જૈનુલ અન્સારી

Published

on

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાત સરકારનું સાહિત્ય અકાદમી માટે સપ્રેમ ભેટ સમાન રૂપિયા 11 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ગુજરાત સાહિત્ય ભવનની પ્રોફેસર મોઇનુદ્દીન બોમ્બેવાલા સાહેબ અને શબ્બીર …. સાહેબ સાથે મુલાકાત લીધી.

આ ભવનના નિર્માણ બદલ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version