અમદાવાદ

ગણેશ ભક્તો નું કરાયું સન્માન

Published

on

ગણેશ ભક્તો નું કરાયું સન્માન

 

અમદાવાદ ના ઘોડાસર વિસ્તાર માં સોમેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ ની સ્થાપના કરી હતી જેને લઇ ને અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસીએસન દ્વારા યુવા ગણેશ મિત્ર મંડળ ની ટિમ ને ઇકોફ્રેન્ડલી માટી ની મૂર્તિ સ્થળ ઉપર વિસર્જન નિમિતે સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું.જેનાથી ગણેશ ભક્તો માં ભારે ખુશી જોવા મળી હતી.

 

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version