MEHSANA

પૂર્વ ગૃહ રાજય પ્રધાન રજની પટેલે તેમના બહુચરાજી મત વિસ્તાર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન ની કરાઈ ઉજવણી

Published

on

મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર અને વિશ્વવિભૂતિ નરેન્દ્ર મોદી ના જન્મદિન નિમિતે પૂર્વ ગૃહ પ્રધાન અને બહુચરાજી ના પૂર્વ ધારાસભ્ય રજની પટેલે તેમના મત વિસ્તાર માં વિવિધ પ્રકાર ના કાર્યક્રમો નું આયોજન કરી ને જન્મદિન ની ઉજવણી કરી હતી .

આદ્યશક્તિ શ્રી બહુચર માતાજી ને ૭૨ કિલો લાડુના ગોખ નો પ્રસાદ ધરાવવાનો કાર્યક્રમ
સ્થળ – શ્રી બહુચર માતાજી મંદિર બહુચરાજી
સમય- સવારે 7 થી 8

શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નવચંડી યજ્ઞ
સ્થળ – શ્રી બહુચરાજી માતાજી મંદિર, બહુચરાજી
સમય સવારે 8:00 થી 8:30

મેગા રક્તદાન કેમ્પ
સ્થળ – ઉમંગ પાર્ટી પ્લોટ , રાધનપુર રોડ , મહેસાણા
સમય સવારે 8:00 થી 12

જોટાણા ખાતે આંગણવાડીના નાના ભૂલકાઓનો આરોગ્ય ચકાસણી કાર્યક્રમ તથા ભોજન સમારંભ સ્થળ – પ્રજાપતિ સમાજની વાડી, જોટાણા
સમય – સવારે 09:00 થી 10

Advertisement

શ્રી ગંગવા કુવા સિકોતર માતા, દેલવાડા મહા આરતી નો કાર્યક્રમ સ્થળ – દેલવાડા
સમય – બપોરે 3 થી 4

વહાલી દિકરી કાર્યક્રમ તથા વહાલી દિકરી સર્વપ્રથમ ભવ્ય ગુજરાતી નાટક
સ્થળ – હરસિધ્ધિ પાર્ટી પ્લોટ, રાધનપુર રોડ, મહેસાણા
સમય- સાંજે 6:00
પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલ દ્વારા આયોજિત કાર્યક્રમો માં મોટી સંખ્યામાં લોકો એ ભાગ લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન ની ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version