ગુજરાતમાં આપઘાત કરતા ખેડૂતો, રોજગાર માટે ભટકતા નવયુવાનો-વિરજી ઠુમ્મર

ગુજરાતમાં આપઘાત કરતા ખેડૂતો, રોજગાર માટે ભટકતા નવયુવાનો-વિરજી ઠુમ્મર કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કારણે જ દેશની અર્થવ્‍યવસ્‍થા ચાલે છે. અર્થવ્‍યવસ્‍થા બચાવવા માટે ખેડૂતોને પ્રોત્‍સાહન આપી, ખેડૂતોનું શહેરોમાં થતું સ્‍થળાંતર રોકી, કૃષિ ક્ષેત્રને બચાવવાના પ્રયત્‍નો સરકારે કરવા જોઈએ. પટેલ-પાટીલના પાવરને ડીમ કરવા મેદાને ઉતરશે હાર્દીક ! ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની માત્ર વાતો જ નહીં, ખેડૂતોને પણ … Continue reading ગુજરાતમાં આપઘાત કરતા ખેડૂતો, રોજગાર માટે ભટકતા નવયુવાનો-વિરજી ઠુમ્મર