By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા,ભક્તોએ દર્શનના
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઇન્ડિયા > વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા,ભક્તોએ દર્શનના
ઇન્ડિયાધર્મ દર્શન

વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા,ભક્તોએ દર્શનના

Web Editor Panchat
Last updated: May 8, 2022 1:05 pm
Web Editor Panchat Published May 8, 2022
Share
SHARE

વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા,ભક્તોએ દર્શનના

ભકતોની સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિહ ધામી પણ હાજર રહ્યા

કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. આજથી ભક્તો બાબાના દર્શન કરી શકશે. કેદારનાથ મંદિરના દરવાજા સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા. મંદિરને 15 હજાર કિલો ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. કેદારનાથ ધામના દરવાજા ખોલવાના સમયે 10 હજારથી વધુ ભક્તો હાજર રહ્યા હતા. કેદારનાથ ધામ 2 વર્ષ પછી સામાન્ય લોકો માટે ખુલ્લું મુકાયું છે. આજથી દરરોજ 12 હજાર ભક્તો દર્શન કરી શકશે.

The most hallowed Char Dham Himalayan pilgrimage trek is finally here. The sacred doors of Kedarnath will open to devotees for the first time this year on May 6 (Tomorrow) at 6.25 AM.
Stay at the blissful dham, book your heli yatra now with #Heritage Aviation.#chardhamyatra2022 pic.twitter.com/iBSDVqFpNz

— Heritage Aviation Pvt. Ltd. (@flywithheritage) May 5, 2022

કેદારનાથ ધામના દરવાજા આજે સવારે 6.25 કલાકે વિધિ-વિધાન સાથે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ખાસ હાજર રહ્યા હતા. દરવાજા ખોલવાના સમયે કેદારનાથ ધામમાં લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓ હાજર હતા. સમગ્ર કેદારનાથ ધામ હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યું છે.

केदारनाथ धाम के कपाट खुले
Portals of Kedarnath Dham opened today. Some glimpses. #KedarnathTemple #Kedarnath #HarHarMahadevॐ https://t.co/2J3myM1dF3

— Nil verma (@nilhindu07) May 7, 2022

3જી મેથી ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. શુક્રવારે કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ ભક્તો અને તીર્થયાત્રીઓનો એક મોટો પડાવ પૂરો થશે. 8મી મેના રોજ બદ્રીનાથ ધામના દરવાજા ખુલતાની સાથે જ ભક્તો ચાર ધામની યાત્રા પૂર્ણ કરી શકશે.

બાબા કેદારના દ્વાર બે વર્ષ બાદ સામાન્ય ભક્તો માટે ખુલી રહ્યા છે. બાબા કેદારના ધામને ભક્તોના આગમન માટે 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને 10 હજાર ભક્તોએ બાબા કેદારના દરવાજા ખોલ્યા બાદ પૂજા અને દર્શન કર્યા હતા. સૌથી પહેલા પીએમ નરેન્દ્ર મોદીના નામની પૂજા કરવામાં આવી હતી.

Baba Kedarnath Dham reopens for pilgrims after 2 years.

Decorated with 15 quintal of flowers.10000s arrive to offer prayers.

1.9 lakh registrations done for visit until 31st May. Helicopter trip advance bookings full until 5 June.#Kedarnath pic.twitter.com/BfZCuiTy4p

— 𝗡𝗢𝗜𝗦𝗘 𝗔𝗟𝗘𝗥𝗧𝗦 (@NoiseAlerts) May 6, 2022

You Might Also Like

દેશના આ રાજ્યે બનાવ્યો પ્રથમ ઝુલતો બ્રિજ !

દેશની આઝાદી બાદ શિક્ષા ક્ષેત્રે પ્રાચીન વૈભવ અને ગૌરવને પુનર્જીવિત કરવાની સરકારની જવાબદારી હતી પરંતુ ગુલામીની માનસિકતાના દબાણમાં પહેલાની સરકાર કામ કરી શકી નહી. નરેન્દ્ર મોદી

પાંચ ટ્રીલિયન ડોલરની રણનિતી અંગે ટાસ્કફોર્સનો રિપોર્ટ મુખ્યમંત્રીને આપતા ડો હસમુખ અઢિયા

દેશમાં નકલી નોટોમાં થયો વધારો – મોદી સરકારની કવાયત પાણીમાં !

પીએમ નરેન્દ્રમોદીને કોણે પુછ્યો સવાલ, ગુજરાત ફાઇલ્સ નામની ફિલ્મ બનાવુ તો તમે અટકાવશો નહી નેં,,

TAGGED:chardham yatrakedarnathmahadev
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?