જ્યોર્જ ડાયસ ની આગેવાની માં કોંગ્રેસ ના કાર્યકરો એ ખોખરા બ્રિજ ખુલ્લો મુકાતા કરાઈ ઉજવણી
“ખોખરા રેલ્વે ઓવરબ્રિજ” નું કામ મંથર ગતી ને પરિણામે નાગરિકોની પડતી હાલાકી ને જન આંદોલન નો કરવામાં આવ્યું હતું જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને ઝડપી કામ કરવાની ફરજ પડી હતી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત મહાનગર પાલિકા ના હોદ્દેદારો દ્વારા ખોખરા રેલવે ઓવર બ્રિજ ખુલ્લો મુકવા માં નાગરિકો ની હાલાકી નો અંત આવવા ની જન આંદોલન ના વિજય ની ફટાકાડા ફોડી ઢોલ નગારા સાથે એકબીજાને મીઠાઈ ખવડાવવી મોઢુ મીઠું કરાવડાવી ને ઉજવણી કરી હતી જેને લીધે સત્તાધારી ભાજપ માં સન્નાટો ફેલાઈ ગયો હતો જનઆંદોલન વિજયોત્સવ કાયૅક્રમ મા પૂવૅ.મ્યુ.કાઉન્સિલર શ્રીજ્યોર્જ ડાયસ,મ્યુનિસિપલ કાઉન્સિલરો ઈકબાલ શેખ,ઝુલ્ફીખાન પઠાણ,તસ્લીમ આલમ તિરમિઝી,કોંગ્રેસ અગ્રણીઓ અહેસાન શેખ, મમતાબેન તિવારી,શૈલેષ સિંદે,વિશાલ ગુજૅર,પપ્પુભાઈ શેખ,જ્ઞાનપ્રકાશ તિવારી,ઈન્દ્રપુરી વોડૅ પ્રમુખ યશ્રી રાજેન્દ્ર સેંગલ,ખોખરા વોડૅ પ્રમુખ શ્રી રાજેશ પંજાબી, રમિન્દ્ર બગ્ગા,સંજય સામેત્રિયા,પુષ્પાબેન વાઘેલા, અરવિંદ પટેલ,સંજય મેકવાન,અતિશ પંચોલી વગૈરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
શક્તિશાળી નેતા ના કથિત અંગત સચિવ ને ક્યાં કારણોસર દૂર કરાયા તે રાજકીય ક્ષેત્રે ચર્ચા નો વિષય
તિરંગા યાત્રા કોને ફળશે,ભાજપનો બાપુનગરમાં કાર્યક્રમ એક નિશાન અનેક !