By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે સફળ થવું તે માટે ચિલ્ડ્રન યુનિવર્સીટી આપશે માર્ગદર્શન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે સફળ થવું તે માટે ચિલ્ડ્રન યુનિવર્સીટી આપશે માર્ગદર્શન
ગાંધીનગરગુજરાતશિક્ષણ

સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે સફળ થવું તે માટે ચિલ્ડ્રન યુનિવર્સીટી આપશે માર્ગદર્શન

Web Editor Panchat
Last updated: June 17, 2022 6:53 pm
Web Editor Panchat Published June 17, 2022
Share
SHARE

સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે સફળ થવું તે માટે ચિલ્ડ્રન યુનિવર્સીટી આપશે માર્ગદર્શન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલિકા માતાના નવનિર્મિત શિખર પર કરશે ધ્વજારોહણ

વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશિક્ષણ આપવા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા લેવાશે ‘ભારત જ્ઞાન પરીક્ષા’
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ દેશભરમાં સરકારી વિભાગોમાં ખાલી પડેલી ૧૦ લાખ જગ્યાઓ પર ભરતી કરવા ની જાહેરાત કરી છે ,જેમાં ગુજરાતી યુવાનો પણ યુપીએસસી-જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝુકાવવા લાગ્યા છે, ત્યારે બાળકોને શાળા કક્ષાએ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પેટર્નનો ખ્યાલ આવે તે હેતુસર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ‘ભારત જ્ઞાન પરીક્ષા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે હાલ રજિસ્ટ્રેશન ચાલુ છે, જે ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ જશે અને જુલાઈમાં પરીક્ષા યોજાશે.

શ્રમયોગીઓ માટે સાણંદ માં બનશે હોસ્ટેલ

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહે આપેલી પ્રેરણાથી તથા કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિના માર્ગદર્શનમાં ‘ભારત જ્ઞાન પરીક્ષા’નું આયોજન કરાયું છે. આ પરીક્ષાના સંયોજક તરીકે ડૉ. નિમિષ વસોયા તથા સહસંયોજક તરીકે યોગેન્દ્ર પટેલ કાર્ય કરી રહ્યા છે. ડૉ.વસોયાના જણાવ્યા પ્રમાણે, યુપીએસસી અને જીપીએસસીમાં જેવો સિલેબસ હોય છે, એ પ્રકારનો સિલેબસ વિવિધ ઉંમરના બાળકોના આઈ.ક્યૂ. મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. ‘ભારત જ્ઞાન પરીક્ષા’માં ધોરણ ૬થી ૧૨ તેમજ આઈટીઆઈ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. આ પરીક્ષાનો હેતુ વિદ્યાર્થીઓ આપણા દેશનો મહાન વારસો, ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ, અર્થવ્યવસ્થા, નાગરિકશાસ્ત્ર, બંધારણ, ખેલકૂદ, સંગીત, વિજ્ઞાન અને ટેક્નોલોજી વગેરેને જાણતા થાય, તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવો છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦ મુજબ આ વિષયો પસંદ કરાયા છે. તેમણે કહ્યું કે, આ પરીક્ષાનો ફાયદો એ છે કે, તેનાથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો મહાવરો અત્યારથી થઈ જશે, તેમજ ઑનલાઈન તથા સ્પર્ધાત્મક પરીક્ષાનો ડર તેમનામાંથી દૂર થશે. જેથી ભવિષ્યમાં તેઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અન્ય વિદ્યાર્થીઓની તુલનામાં વધુ ઝડપથી સફળ થઈ શકશે. આ પરીક્ષા ઑનલાઈન લેવાશે. વિદ્યાર્થીઓ પોતાના ઘરે કે કોઈપણ સ્થળે બેસીને, મોબાઇલ કે લેપટોપથી આ પરીક્ષા સરળતાથી આપી શકશે. તેમણે કહ્યું કે, આ પરીક્ષાની રજિસ્ટ્રેશન ફી માત્ર રૂપિયા ૫૦ છે અને રાજ્યના તમામ જિલ્લાના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈ શકે છે. દરેક જિલ્લામાંથી ત્રણ ત્રણ વિજેતા પસંદ કરવામાં આવશે. ઈનામ સ્વરૂપે વિજેતા વિદ્યાર્થીઓ માટે ત્રણ રાત્રિ અને ચાર દિવસની પ્રતિભા-સંવર્ધન અને સ્કીલ ડેવલપમેન્ટ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડાવા માટે તે માટે કુલપતિ હર્ષદ શાહે અપીલ કરી છે.

ગુજરાતના કયા ભાજપી ધારાસભ્યની છે જેહાદી મુસ્લિમો સાથે સાંઠ ગાંઠ ! ધાર્મિક સંતોને કરાઇ ફરિયાદ, પત્ર થયો વાયરલ

દીકરી ના આત્મહત્યા કેસ માં બીજેપી ના નેતા સહીત ટ્રસ્ટીઓ ની તપાસ કરો ઈસુદાન ગઢવી

You Might Also Like

ધ્યાન રાખજો, પોલીસે શરુ કરી કરી છે ટ્રાફિક ઝુંબેશ, 1000થી લઇને 25 હજાર સુધીનો થઇ શકે દંડ

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વૃક્ષોને બચાવવા માટે જહેમત ઉઠાવાઇ

ગુજરાતના કયા ગામડામાં મુસલમાન ફેરિયાથી વસ્તુ ન લેવાનો થયો ફરમાન !

ગુજરાતમાં મિલેટ્સના ઉપયોગ માટે જન માનસ જાગૃતિ અંગે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ભુપેન્દ્ર પટેલ

જો યુવાન ને સમયસર નોકરી મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત!

TAGGED:ashok prajapatibhupendra patelCHILDREN UNIVERSITYcmo gujaratGPSCharshad shahnimish vasoyaonline examskil devlopment shibirupscyogendra patel
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?