અમદાવાદ

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સેવાના સ્થાપક ઇલાબેન ભટ્ટના નિધનને લઇ દુઃખ વ્યક્ત કર્યું

Published

on

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સેવાના સ્થાપક ઇલાબેન ભટ્ટના નિધનને લઇ દુઃખ વ્યક્ત કર્યું છે..

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ઇલાબેન ભટ્ટના નિધનને લઇ દુઃખ વ્યક્ત કર્યું છે..

SEWAના સ્થાપક ઇલાબેન ભટ્ટની ચીર વિદાય
ચુસ્ત ગાંધીવાદી હતા ઇલાબેન ભટ્ટ
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે બજાવી ફરજ
પદ્મશ્રી, પદમભૂષણ,રેમોન મેગ્સસ મળી ચુક્યા છે એવોર્ડ
7 સપ્ટેમ્બર 1933ના રોજ થયો હતો જન્મ
90 વર્ષની વયે લાંબી માંદગી કારણે થયું મૃત્યુ
મહિલા ઉત્થાનના કાર્યમાં તેઓનું શ્રેષ્ઠ યોગદાન રહેલું હતું
ઈલા બેન્ ને આદર સાથે શ્રદ્ધા અંજલિ🙏🏻

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version