સંઘ પરિવારની ભગિની સંસ્થા ગણાતી નેશનલ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા દિલ્હીમાં મેઘાલય હોઉસમાં રાત્રી ભોજનનું આયોજન કરાયું છે.જેમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જોન બાર્લા ઉપસ્થિત રહેનાર છે.....
ગુજરાતના મોટા કથાકારનો અંતરંગ પળો માણતો વિડીયો વાયરલ ! ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય મળેલ જીત બાદ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેઓએ રાષ્ટ્પતિ...
ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રત્યેક ધારાસભ્ય હકારાત્મક અને સક્રિય યોગદાન આપશે તેવા આશાવાદ સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ સંવિધાનિક પદની જવાબદારીના નિર્વહનનોરાજ્યપાલઆચાર્ય દેવવ્રત, મુખ્યંત્રીશ્રી...
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત પર ગાંધીવાદી હેમંત શાહે કેમ સાધ્યું નિશાન કુલાધિપતિ તરીકે આચાર્ય દેવવ્રત રાજ્યની યુનિવર્સિટીઓમાંથી કમસેકમ ૫૬+૧૫૬ ટ્રક ભરીને કચરો કાઢી શકે તેમ છે...
રાજ્યના શહેરોમાં વસતા સામાન્ય માનવીના હિતમાં અનઅઘિકૃત બાંઘકામો નિયમિત કરવા જરૂરી ઋષિકેશ પટેલ અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાથી મળેલા નાણાનો ઉપયોગ રાજ્યમાં આંતરમાળખાકીય સવલતો વધુ સુદ્દઢ બનાવવા...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુરુવારે ૨૨મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત...
રાજ્યમાં શાંતિ-સલામતીના અહેસાસ ને પરિણામે જ નાગરિકો એ ભારે બહુમતી સાથે જનાદેશ આપ્યો છે એનો વિશ્વાસ અમે તૂટવા નહીં દઈએ: વૈધાનિક અને સસંદીય બાબતોના મંત્રી ૠષિકેશભાઈ...
બીજેપીનોવર્ષ 2024માં ગુજરાતની તમામ 26 બેઠકો જીતીને હેટ્રિક કરવાનો સંકલ્પ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 156 બેઠકો સાથે ઐતિહાસિક વિજય થયો છે ત્યારે હવે ગુજરાતમાં ભાજપ લોકસભાની...
પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પરિવાર પ્રત્યે માનવતા દાખવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.. બહેરામપુરા વોર્ડના સ્વર્ગસ્થ કોર્પોરેટર યુસુફભાઈ અજમેરીના નિધન બાદ...
પ્રદેશ કોંગ્રેસના નેતા નિશિત વ્યાસે તેમનો જન્મદિવસ અનોખી રીતે ઉજવી ને સમાજને પ્રેરણા આપી હતી.તેઓ તેમના જન્મદિવસ નિમિતે ગાંધીનગરમાં સેક્ટર 28માં આવેલ સમર્પણ મુકબધિર શાળાના બાળકો...