પવિત્ર યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે ૧૮૩ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ હાથ ધરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢ તીર્થક્ષેત્રમાં યાત્રી સુવિધા અને પ્રવાસન...
‘ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીરૂપે ઈન્ડિયન ઓઈલ કંપની દ્વારા પસંદગી પામેલ અમદાવાદના SP રિંગરોડ પરના સરદાર પેટ્રો સ્ટેશનના પરિસરમાં નિર્મિત ‘આઝાદી કી યાદે’ મ્યુઝિયમનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર...
ગૃહ રાજયમંત્રી તથા ગાંધીનગર જિલ્લા પ્રભારી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર મહાનગર અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરીને શહેર અને જિલ્લાના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે તાકીદ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સામે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જુસ્સા અને જોમ સાથે 182 વિધાનસભા બેઠકો પર થી ચૂંટણી લડ્યા હતા જોકે...
ગુજરાતની સ્થાપના થયા બાદ અત્યાર સુધી યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ રેકોર્ડ ભાજપે તોડી નાખ્યા છે.પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156...
શ્રી આંજણા ( ચૌઘરી) સેવા મંડળ, ગાંધીનગરનો સ્નેહ મિલન સમારંભ ગુજરાત વિઘાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌઘરીના અધ્યક્ષ સ્થાને ઘ્રુવ પાર્ટી પ્લોટ, ગીફટ સીટી રોડ, શાહપુર, ગાંધીનગર...
લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં યોજાનાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉતરાયણ બાદ કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે સૂત્રોની વાત સાચી...
રાજયની ભાજપ સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” કાર્ડ ધ્વારા લોકોને 10 લાખ રૂપિયા સુધીની આરોગ્યલક્ષી સેવાઓ નો લાભ આપવામાં આવે છે પરંતુ જ્યારે...
ઉદ્યોગ પ્રધાનની કઈ જાહેરાત થી એમ એલ એ સહીત પ્રધાનો મુંઝવણમાં મુકાયા ? મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત 16 પ્રધાનોની શપથવિધિ યોજાઈ ગઈ છે.તમામ પ્રધાનોને તેમના ખાતાનો...
આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદેદારોમાં ફેરફાર કરવાની કેમ જરૂર પડી? ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 5 બેઠકો સાથે સમગ્ર ગુજરાતમાં 13ટકા મતો સાથે 40લાખ...