વિશ્વાસથી વિકાસ યાત્રા – ઝાલોદ પ્રાંત કક્ષા કાર્યક્રમ- દાહોદ રાજ્ય કક્ષાના મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ઝાલોદમાં કાર્યક્રમ યોજાયો ઝાલોદ, ફતેપુરા અને...
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે “વિશ્વાસ થી વિકાસ યાત્રા” પ્રાંત કક્ષાના કાર્યક્રમનું કરાયું આયોજન ગોધરા અને કાલોલ તાલુકાના કુલ ૪ કરોડ ૮૧ લાખના ૨૮૬ કામોનું ખાતમુર્હુત અને...
વિશ્વાસ થી વિકાસ યાત્રા”-કામરેજ જિ.સુરત કામરેજ ખાતે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત કામરેજ અને પલસાણા પ્રાંતના રૂ.૧૧.૫૭ કરોડના ૯૭ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી...
ભાવનગર જિલ્લામાં વીજ ઇન્ફ્રાસ્ટ્રકચર ૪૭૦ કરોડના ખર્ચ સુધારવામાં આવશે : ઉર્જામંત્રી મુકેશભાઇ પટેલ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઉર્જા...
ગુજરાતની ડબલ એન્જિન સરકારે લોકોના વિશ્વાસને સાથે રાખી વિકાસના અવિરત કાર્યો કર્યા છે : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર અને કાલાવડ તાલુકાને મળી રૂ.8 કરોડના વિકાસકાર્યોની ભેંટ...
વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનો પ્રથમ દિવસ ભાવનગરના મહુવા ખાતે રૂ.૨૫ કરોડના કુલ ૨૨૧ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ...
વિશ્વાસથી વિકાસની યાત્રા ગુજરાતની વિકાસ ગાથા વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત નવસારી જિલ્લાના ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂ. ૧૭.૨૯ કરોડના પ્રકલ્પોની ભેટ ગુજરાત...
ત્રણ દિવસની આંગણવાડી, હેલ્પર, આશાવર્કર અને ફેસીલેટર બહેનોના આંદોલનના પ્રથમ દિવસે હજારો બહેનો જોડાઈ. અનેક તાલુકામાં રેલીયો યોજાઇ અને માસ સી એલ ભરાય સીટુ સંકલિત ગુજરાત...
રાજ્યના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે વાપી નગરપાલિકાના રૂા.૧૬.૩૧ કરોડના જનસુખાકારીના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરાયું વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના રૂપિયા ૧૬. ૩૧ કરોડના ખર્ચે તૈયાર થનારા જનસુખાકારીના...
રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એટલે પ્રાકૃતિક કૃષિ : રાજ્યપાલશ્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત : – પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશના ખેડૂતો અને ખેતી આત્મનિર્ભર બનશે પ્રાકૃતિક...