રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત સરકારના વર્ષ 2023-24 ના અંદાજપત્રને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના લાભો આપનારું અંદાજપત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે કિસાનો...
રાજય સરકાર દ્વારા આજે રજૂ કરાયેલ બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ વિભાગની કુલ બજેટ જોગવાઈ વર્ષ બજેટ ૨૦૨૩-૨૪ – રૂ. ૨૧૬૦૫ કરોડ મહેસૂલી જોગવાઈ – રૂ. ૨૦૬૯૮...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ દૃષ્ટિ પૂર્ણ નેતૃત્વે ગુજરાતને ‘વનબંધુ કલ્યાણ’ જેવી આદિવાસી સમાજ ઉત્કર્ષની યોજનાની ભેટ આપી, ગુજરાતનાં આદિવાસી બાંધવોને મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ કર્યું છે...
સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ, ધમૅજાગરણ વિભાગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને મહારાણા સંસ્થાન, મહારાષ્ટ્ર સમાજ ગુજરાતઆ ઉપક્રમે સમગ્ર દેશમાં ગૌરવ રૂપ ગણાતા છત્રપતિ શિવાજી મહારાજ ના જન્મ...
ગાંધીનગર તાલુકાના ખોરજ ખાતેથી સુજલામ- સુફલામ જળ અભિયાન-૨૦૨૩નો રાજયવ્યાપી શુભારંભ કરાવતા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ૧૦૪ દિવસ ચાલનારા સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત લોકભાગીદારીથી નવા તળાવ- ચેકડેમોનું નિર્માણ...
ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજભવનમાં બંને મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ અને વિસ્તાર વધારવા વિચાર-વિમર્શ કર્યો હતો....
ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જૂની કલાર્કની ભરતી હાથ ધરવામાં આવી હતી જેની લેખિત પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જતા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર...
રાષ્ટ્પતિ દ્વારા નોમિનેટ કરાયેલા અને જાણીતી દોડવીર પી ટી ઉષાએ રાજ્યસભાના સભ્ય રામભાઈ મોખરીયાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મુલાકાત લીધી હતી,એ દરમ્યાન તેમની સાથે શ્રી મારુતિ...
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘રિકેલિબ્રેટઃ ચેન્જિંગ પેરેડાઇમ્સ’ અને ‘એનર્જી સિક્યોરિટી આત્મનિર્ભર ભારત રોડમેપ-2022-2047’ પુસ્તકોનું વિમોચન વડાપ્રધાન નરેન્દ્રભાઈ કહે છે તેમ સરકારે દેશ ચલાવવા નહીં પરંતુ દેશ...