પાટીદાર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા. પાટીદાર નેતા ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા. ’આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી...
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હર્ષ સંઘવી મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે,...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની નવતર પહેરૂપ ઇલેકટ્રોનિકસ પોલીસી ૨૦૨૨-૨૦૨૮ નું લોન્ચીંગ ગાંધીનગરમાં કર્યું ૨૦૨૮ સુધીમાં ઇ.એસ.ડી.એમ. ક્ષેત્રે ૧૦ લાખ રોજગારીના સર્જનનો ધ્યેય આ પોલીસીમાં રાખવામાં આવેલો...
ભાજપમાં નારીશક્તિ ઉમેદવારી માટે ઉમટ્યું ! ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો જીતવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે ત્યારે સમગ્ર...
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 નવેમ્બર ના રોજ જાહેરાત કરે તેવી પ્રબળ સંભાવના છે..વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે...
કોલેજ ના વિદ્યાર્થીઓ ને પીએમ ના કાર્યક્રમ માં હાજર રહેવા માટે સૂચના કોણે આપી ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સરકારી કાર્યક્રમ સોનગઢ ખાતે હોવાથી દેવમોગરા સરકારી વિનયન...
PM નરેન્દ્ર મોદી રાજકોટ, મોરબી જિલ્લા તથા અન્ય જિલ્લાના ₹ 7710 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે રાજકોટમાં ₹ 4309 કરોડ જ્યારે મોરબીમાં ₹ 2738 કરોડના...
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ અમદાવાદમાં પદયાત્રા કાર્યક્રમમાં ભાગ લીધો. પદયાત્રાના પ્રારંભે મનીષ સિસોદિયાજીએ ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના...
’આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાવનગરમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી. દેશના સૌથી મોટા દેશભક્ત મહારાજા કૃષ્ણ કુમારને આઝાદીના 75...
અરવિંદ કેજીરવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી દૂર કરવાની નેમ સાથે ભાવનગરમાં આમ આદમી...