ઇન્ડિયા કોલોની વોર્ડ માં ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થયો અમદાવાદના ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલ વ્રજ – વિહાર સોસાયટી મા દૂષિત પાણી આવતુ હોવાથી ઝાડા –...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઇ પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠક કેન્દ્રીય કૃષિ મંત્રી રસાયણ –...
જેમ ભાજપવાળા આદિવાસી સમાજ અને 40 વિચરતી અને વિમુક્ત જનજાતિઓ માટે અપશબ્દો વાપરે છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ: દક્ષિણ છારા ટુરિઝમ અને એવીએશન મિનિસ્ટર...
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે GTUના નવીન કેમ્પસનું ભૂમિપૂજન ગાંધીનગરના લેકાવાડા ખાતે ૧૦૦ એકરમાં ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટીનું નવું ઇકો-ફ્રેન્ડલી કેમ્પસ આકાર લેશે...
નવરાત્રી મહોત્સવ નો આરમ્ભ અમદાવાદમાં નવરાત્રી મહોત્સવનો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આરમ્ભ કરાવ્યો એ દરમ્યાન તેમની સાથે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર તેમજ રાજ્ય મંત્રીમંડળના સાથીઓ...
પોન્ઝી સ્કીમ- ચિટ ફંડમાં નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુન્હેગારોને જેલ હવાલે કરવા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ કાયદો લાગુ કરાશે છત્તીસગઢમાં કોંગ્રેસની...
વન રક્ષક કર્મચારી મંડળ ની જાહેરાત હડતાળ મોકૂફ વન રક્ષક કર્મચારી મંડળની બંને મહત્વની માંગણીનો સ્વીકારાઈ : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી જાહેર રજાના દિવસોમાં બજાવેલ ફરજનો...
24 આઈ પી એસ અધિકારીઓ ની કરાઈ બદલી રાજય સરકાર ના ગૃહ વિભાગે આઈ પી એસ અધિકારીઓ ની બઢતી અને બદલી કરી છે..24 આઈ પી એસ...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે બાપુનગરના ભીડભંજન મંદિર ખાતે ગાયત્રી યજ્ઞનુ તેમજ સંતો માટે ભંડારાનુ આયોજન નિ.ડીવાયએસપી તરુણકુમાર બારોટસાહેબે કરેલુ. જેમા પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયા તેમજ...
અંબાજી મંદિરની રોશનીથી ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈઃ માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો સુવર્ણ મંડીત માતાજીનું મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન...