આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સિવિલ હોસ્પિટલની મુલાકાતે કેમ પહોંચ્યા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને ખંભાળિયા જિલ્લા પ્રમુખ સહીત કાર્યકર્તાઓએ...
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ રાહુલ ગાંધીને શું કહ્યું ચીનમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે નિષ્ણાતો દ્વારા ચેતવણી ઉચ્ચારવામા આવી રહી છે કે આગામી...
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વિભાગના અધિકારીઓને કોરોના સામેની સુરક્ષા માટે પ્રો-એક્ટિવ તૈયારીઓ માટે આપ્યો આદેશ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ૨ અંગદાન ૨ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી ૮ જરૂરિયાતમંદોને નવજીવન અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમ સતત ૨૪ કલાક અંગોને રીટ્રાઇવલ કરવામાં ફરજરત...
નડિયાદ ખાતે જો.શ .આયુર્વેદ મહાવિદ્યાલય ,એમ.એ.એમ. યુનિવર્સિટી દ્વારા એનોટોપી વિષય પર છ દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ગુજરાત આર્યુવેદ બોર્ડના ચેરમેન ડો....
વાઈડ એન્ગલ ના રાકેશ પટેલે 74 મી વખત રક્તદાન કરી ને યુવાઓને એક નવો રાહ ચીંધ્યો એક તરફ દેશની આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી થઇ રહી...
આખરે તો લોહીનો રંગ લાલ જ હોય છે! સિવિલ હોસ્પિટલમાં 93મું અંગદાન…. સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદ શહેરના બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન સિવિલ હોસ્પિટલના આઇ.સી.યુ.માં એક...
ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક ખારાપાટ હાજીપુર વિસ્તારના ગામોમાં ચાર-પાંચ કિ.મી. ચાલતા જઈને બાળકોને પોલિયોની રસીનાં ટીંપાં પીવડાવતા સીએચઓ પિન્કીબેન ભુજ તાલુકાના ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર હસ્તક...
VVIP કરતાં પણ વધુ ઝડપે અંગદાનમાં મળેલાં અંગોને એરપોર્ટ સુધી પહોંચાડવામા આવે છે – હર્ષ સંધવી હાલો અંગદાન કરવાનો સંકલ્પ કરીએ…કોઈ નો જીવ બચે એવું કામ...
પોષણ અભિયાન -સપ્ટેમ્બર માસ-૨૦૨૨ સાયરા- મોટા યક્ષ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાશે. સાંસદ વિનોદભાઇ ચાવડાનાં હસ્તે...