આમ આદમી પાર્ટી ના ગુજરાત ના પ્રમુખ ગોપાલ ઈટાલીયા એ ગુજરાત ના ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી ને અભિનંદન ટ્વીટ કરી છે તેઓ ટ્વીટ માં લખ્યું...
૧૪મી સપ્ટેમ્બર-હિન્દી દિવસ :- સુરત ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયુંઃ દેશના યુવાનોને...
વિશ્વાસ થી વિકાસ યાત્રા”-કામરેજ જિ.સુરત કામરેજ ખાતે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત કામરેજ અને પલસાણા પ્રાંતના રૂ.૧૧.૫૭ કરોડના ૯૭ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી...
વોલીબોલ અને સૂરત એક આદર્શ યાત્રા.. ૧૯૭૮ માં રાજ્ય કક્ષા એ…..સૂરત વોલીબોલ ની ટીમ પહેલા રાઉન્ડ માંજ હારી ગઈ હતી. ત્યાર બાદ જુસ્સો એવો આવ્યો કે...
સુરતના ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીના વેપારીઓની સમસ્યાઓ સાંભળ્યા બાદ અરવિંદ કેજરીવાલજીએ સુરતના વેપારીઓને વચન આપ્યું. ‘આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતના વેપારીઓને 24 કલાક વીજળી આપીશું: અરવિંદ કેજરીવાલ પહેલાં...
ગુજરાત અને ગુજરાતીઓ કોઇના ભરમાયા ભરમાશે નહિ અને નરેન્દ્રભાઇ મોદીમાં તથા ભારતીય જનતા પાર્ટીમાં બે દાયકાથી મુકેલો ભરોસો અકબંધ રાખશે. ‘અમારા માટે દેશનો સામાન્ય નાગરિક ઈશ્વર...
શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી . અમદાવાદમાં ૧ ફાયનલ ટી.પી-૧...
કામદાર મિત્રો માટે કર્મયોગી રથ બસ સેવા શરૂ કરતા કર્મશીલ વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશભાઈ મોદી રાજય ની સૌથી મોટી ગણાતી વાપી જી આઈ ડી સી માં...
સુરત મહાનગરની-૩, સુડાની-૧ અમદાવાદ મહાનગરની-૧ ભાવનગરની-૧ પ્રિલીમીનરી ટી.પી ને મુખ્યમંત્રીની મંજૂરી સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં કુલ ૬૪.૪૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે અમદાવાદમાં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ...
અરવિંદ કેજરીવાલ 21 જુલાઈએ ગુજરાત આવી ને શું કરશે 21 જુલાઈએ અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને શું ગેરંટી આપશે. અરવિંદ કેજરીવાલ 21 જુલાઈએ ગુજરાત આવી ને શું...