ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવામાં સૌરાષ્ટ્રમાં ભાજપને થશે મોટો ફાયદો ! આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે કોગ્રેસના નેતા ઇન્દ્રનિલરાજ્યગુરુ પોતાના અન્ય બે સહયોગિયો સાથે જોડાઇ ગયા,, ત્યારે...
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જુના જશાપર ગામે બાગાયતી પાકની આડમાં અફીણનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર SOG પોલીસે રેડ કરી હતી.જેમાં ૮૫૯૧ અફીણ ના...