આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ રાજકોટમાં ડોર ટુ ડોર કેંપેનનો પ્રારંભ કર્યો. અરવિંદ કેજરીવાલજીએ રાજકોટના સ્થાનિક વિસ્તારમાં જઈને આમ આદમી પાર્ટીના ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેંપેન’ની શુભારંભ કર્યો....
અરવિંદ કેજરીવાલજીએ ખેડૂતો માટે 6 આકર્ષક ગેરંટી આપી. ખેડૂત જે પણ પાક રિયાયત ભાવે વેચવા માંગે છે તે ખરીદવાની ગેરંટી અરવિંદ કેજરીવાલજીનીએ આપી અરવિંદ કેજરીવાલે...
આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના યુવાનો સાથે સંવાદ કર્યો. જે સરકાર પાંચ વર્ષમાં પેપર કરાવી શકતી નથી,...
રાજ્ય સરકારે ગુજરાત નગરપાલિકા અધિનિયમથી નગરપાલિકાઓ માટે નિહિત્ત ફરજો બજાવવામાં નિષ્ફળ અને અસમર્થ રહેલી વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને...
ફેલ થઈ ગઈ મોદી સરકાર , ડોલર થઈ ગયો ૮૦ ને પાર-યુથ કોંંગ્રેસ મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મોરબી માં ઠેર ઠેર બેનર લગાવી મોદી સરકાર...
ગુજરાતના કયા ગામડામાં મુસલમાન ફેરિયાથી વસ્તુ ન લેવાનો થયો ફરમાન ! કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર હોદ્દાનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ રાજસ્થાનમાં એક દરજીની...
રખડતા ઢોરો ત્રાસને લઇને કોંગ્રેસના ધારાસસભ્યે કેમ કરી કાયદો કડક બનાવવાની માંગ પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ની રજુવાત પગલે ખેડૂતો 15જૂન સુધી માટી,મોરમ, ટાંચ ઉપાડી...
આટકોટ ખાતે નવ નિર્મિત કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૦૦ બેડની નવનિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આયુષ્માન ભારત તથા મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજનાના...
ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે ! ભાજપના કયા નેતાએ ભરત બોઘરા પર પાટીદારોમાં ભાગલા પડાવવાનો લગાવ્યો આરોપ !...
યે દોસ્તી હમ નહી તોડંગે – સૌરાષ્ટ્રમાં સિહ અને શ્વાનની મિત્રતા ચર્ચા આપણે અત્યારસુધીમાં ઘણીવાર સિંહ અને શ્વાન વચ્ચેની હિંસક લડાઈના વાયરલ થયેલા વી઼ડિયો ઈન્ટરનેટ પર...