રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ જૂનાગઢના કેશોદમાં પદયાત્રામાં ભાગ લીધો અને વિશાળ જનસભાને સંબોધી. ગુજરાતનાં યુવાનો પાસે સોનેરી તક છે, અરવિંદ કેજરીવાલજીની અને...
ભવિષ્યમાં રાજકોટના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સના ઓર્ડર મળશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામકંડોરણામાં લાખોની મેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આઝાદી પછી પહેલીવાર રાજકોટ જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં...
પોતાના વોટની તાકાતથી લોકો સોતેલા સૌરાષ્ટ્રથી ‘સોનાના સૌરાષ્ટ્ર’ તરફ આગળ વધશે અને આમ આદમી પાર્ટીને એક મોકો અવશ્ય આપશે: રાઘવ ચઢ્ઢા ભાજપે સોતેલું સૌરાષ્ટ્ર બનાવ્યું પણ...
15 પૂર્વ હોદ્દેદારો સહિત 200 કાર્યકર્તાઓના કેસરિયા આમ આદમી પાર્ટીના મંત્રી ના હિંદુ વિરોધી શપથ ગ્રહણનો વિડિયો વાયરલ થતા આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 પૂર્વ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં કરશે સૌની (SAUNI) યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ રાજ્યના જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં પહોંચશે નર્મદાના પાણી રૂ.300 કરોડથી...
આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ બોટાદના નિલમ ડાયમંડ માર્કેટ ખાતે ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર કર્યો. ગોપાલ ઇટાલિયાએ ઘરે ઘરે જઈને...
રાજકોટ મહાનગર પાલિકા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ની શું છે મોટી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ ના પ્રવાસ દરમ્યાન સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના...
કોંગ્રેસ ના પાટીદાર નેતાઓ ખોડલ ધામ ના પ્રણેતા નરેશ પટેલ ના શરણે પહોંચ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસ ના નેતાઓ...
આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાંથી લાઇસન્સ રાજને બંધ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા દિલ્હીની જેમ ગુજરાતમાં પણ રેડ રાજ અને હપ્તા ખોરી ખતમ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા...
AAPની સરકાર બન્યા બાદ ગુજરાતમાં સરપંચોનો પગાર આપીશું અરવિંદ કેજરીવાલ સરપંચોને દર મહિને ₹10000 આપવામાં આવશે: અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં AAPની સરકાર બન્યા બાદ દરેક પંચાયતના વિકાસકાર્યો...