સુરત મહાનગરની-૩, સુડાની-૧ અમદાવાદ મહાનગરની-૧ ભાવનગરની-૧ પ્રિલીમીનરી ટી.પી ને મુખ્યમંત્રીની મંજૂરી સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં કુલ ૬૪.૪૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે અમદાવાદમાં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મત વિસ્તાર માં ઘાટલોડિયા માં યોજાઈ તિરંગા યાત્રા ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલની ૧૫૫૧ વિદ્યાર્થીનીઓએ ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યોજી તિરંગાયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
જામનગરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા : પાર્ટીના સંયોજક અરવિંદજી કેજરીવાલેજી એ ખેસ પહેરાવી સન્માનિત કર્યા – કનકસિંહ જાડેજા ના આમ આદમી પાર્ટીમાં...
આદિવાસી સમાજને કેજરીવાલની છ ગેરંટી: ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આદિવાસી સમાજ માટે બંધારણમાં આપેલ 5 માં શેડ્યૂલ નો કડકાઈ રીતે અમલ કરીશું. ...
‘ટ્રાઈબલ એડવાયસરી કમિટી’ના અધ્યક્ષ તરીકે માત્ર આદિવાસીની જ નિમણૂક કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ આદિવાસી સમાજ માટે જાતિ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ બનાવશું: અરવિંદ કેજરીવાલ જેમની...
મોડાસામાં ભાજપમાં કેટલા દાવેદાર-કોણ થઇ શકે છે ફાઇનલ ગુજરાત વિધાનસભાની ચૂટણી આવતા જ વિવિધ પાર્ટીઓમાં ટિકીટ માટે દાવેદારોની સંખ્યા વધી તી હોય છે ત્યારે ગુજરાતમાં...
યુવરાજ સિહ જાડેજા ક્યાંથી લડશે ચૂંટણી, કોનું વધશે ટેન્શન ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ગુજરાતમા પ્રવાસો વધી ગયા છે, તેઓ...
ગુજરાતના કયા નેતાએ કહ્યુ કે ભાજપ હવે કોંગ્રેસયુકત બની છે ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ સંગઠન ઉપર ધ્યાન આપી રહી છે, 182 વિધાનસભા સીટો ઉપર અમે બુથ...
તિરંગા યાત્રા કોને ફળશે,ભાજપનો બાપુનગરમાં કાર્યક્રમ એક નિશાન અનેક ! એક તરફ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અમદાવાદ, વડોદરા સુરત જામનગર રાજકોટ જેવા મોટા મહાનગરોમાં મુલાકાત...
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલે પીએમ નરેન્દ્રમોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી છે,, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ દિલ્હી પહોચ્યા હતા, અને વડા પ્રધાન નરેન્દ્રમોદી...