ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપવામાં આવશે: અરવિંદ કેજરીવાલ દિલ્હીની જેમ જ દરેક સરકારી શાળાને ગુજરાતમાં પણ શાનદાર બનાવીશું: અરવિંદ કેજરીવાલ દિલ્હીની જેમ ગુજરાતમાં...
કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કેમ ભુલ્યા ! 15મી ઓગસ્ટના દિવસે દેશ જ્યારે આઝાદીનો પર્વ મનાવી રહ્યો હતો ત્યારે અમદાવાદના બાપુનગરમાં કોંગ્રેસમાંથી આવેલા નેતા...
નીતિન પટેલને ગાય અડેફેટે લેવાની ઘટના આકસ્મિક કે બેદરકારી-લ પોલીસ તપાસ શરુ રાજ્યના પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને તિરંગા યાત્રા દરમિયાન ગાયે હડફેટે લીધા હતા...
પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયાને દિલ્હીનો ફેરો માથે પડ્યો ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજેનતાઓમાં પાર્ટી બદલવાની હોડ જામી છે, જયરાજ સિહ પરમાર, અશ્વિન...
અમદાવાદ માં લીલા બેન અંકોલીયા અને તેમના પરિવારે અનોખી રીતે અમૃત પર્વ ની કરી ઉજવણી દેશની આઝાદી ના 75 વર્ષ ની સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ...
આઝાદી ના 75મી અમૃત મહોત્સવ નિમિત્તે અમદાવાદ ના ઈન્ડિયા કોલોની વોડૅમા આવેલ હિગળાજ માતાજી મંદિર મા ભાવસાર સમાજ દ્વારા સોનલબહેન કે પટેલ પ્રમુખ શ્રી ખોડલધામ સમિતિ...
વિનય વિદ્યા મંદિરમાં સ્વતંત્રતા પર્વ ઉજવાયો આજરોજ 75માં સ્વાતંત્ર દિન નિમિત્તે રખિયાલ ગામ માં આવેલ વિનય વિદ્યા વિહાર સ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓ તથા આચાર્ય શિક્ષકો કનુભાઈ પટેલ,...
76 માં સ્વાતંત્ર્યદિન નિમિત્તે હીરામણિ સ્કૂલમાં ધ્વજવંદનનો યોજાયો કાર્યક્રમ 76 માં સ્વાતંત્ર્યદિન નિમિત્તે હીરામણિ સ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ એ કે સુરોલિયા (રિટા. આઇપીએસ) ના મુખ્ય મહેમાન પદે...
નારોલની શ્રી અગ્રસેન શાળાએ કર્યુ તિરંગા યાત્રાનું આયોજન અમદાવાદના નારોલમાં આવેલી શ્રી અગ્રસેન શાળાના સંચાલકોએ તિરંગા યાત્રાનુ આયોજન કર્યુ હતું જેમાં બાળકો સ્ટાફ અને પ્રિન્સિપાલ...
ચંદ્રકાંત પાટીલની હાજરીમાં અમદાવાદમાં સામે આવી જુથ બંધી ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ 182 બેઠકો જીતવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે,ત્યારે તેમની મહેનત ઉપર...