રાજ્યની ભાજપ સરકારનું વલણ કર્મચારી વિરોધી અને અમાનવીય બન્યું. મનીષ દોશી ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ ફિક્સ પગાર અને આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ પ્રથામાં થતું યુવાનોનું...
નિવૃત્ત જવાનોની હત્યા થાય એ ખૂબ જ દુઃખદ ઘટના છે: ઈસુદાન ગઢવી હું અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા નિવૃત્ત જવાનોના ધરણા પ્રદર્શન વાળી જગ્યાએ ખબર લેવા...
અલગ અલગ પાર્ટી અને સામાજિક ક્ષેત્રે કામ કરનાર આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. 2007 અને 2012માં કોંગ્રેસ પાર્ટીનાં શહેરા વિધાનસભાના ઉમેદવાર તખ્તસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં...
આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની ગેરંટી આપી ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ખતમ થશે અને ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ અગાઉની સરકારમાં જેમણે ભ્રષ્ટાચાર...
આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદમાં વકીલો સાથે સંવાદ કર્યો. વકીલોની સુરક્ષા માટે નવો કાયદો લાવવામાં આવશે અને નવી સિસ્ટમ બનાવવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં વકીલોની...
આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકના ઘરે ભોજન ગ્રહણ કર્યું. રીક્ષાચાલકનું આમંત્રણ સ્વીકારીને અરવિંદ કેજરીવાલે તેમના ઘરે ભોજન લીધું. ભાજપ સરકારના ઈશારે અરવિંદ કેજરીવાલને તાનાશાહી...
ત્રણ દિવસની આંગણવાડી, હેલ્પર, આશાવર્કર અને ફેસીલેટર બહેનોના આંદોલનના પ્રથમ દિવસે હજારો બહેનો જોડાઈ. અનેક તાલુકામાં રેલીયો યોજાઇ અને માસ સી એલ ભરાય સીટુ સંકલિત ગુજરાત...
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત થલતેજ અનુપમ ( સ્માર્ટ ) પ્રાથમિક શાળા નં -2 નું ઈ – લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહ સાહેબ...
વડાપ્રધાનશ્રીએ અમદાવાદમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ફ્લેવ’નું ઉદ્ઘાટન કર્યું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી જીતેન્દ્રસિંહ તથા દેશના રાજ્યો–કેન્દ્રશાસિત પ્રદેશોના...
ભારત દેશના શ્રમિકોને સૌથી વધુ નુકસાન ભાજપાની નીતિઓથી થઇ રહ્યું છે. શ્રીમંતો માટે કામ કરતી ભાજપા દેશના શ્રમિકોના હક્ક-અધિકાર છીનવી રહી છે – ઉદિત રાજ દેશના...