ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આર્ય સમાજના શિષ્ટ મંડળની સાથે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે કહ્યું...
લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં યોજાનાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉતરાયણ બાદ કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે સૂત્રોની વાત સાચી...
16 આર્મી જવાનોના મોત ચાર જવાનોને ગંભીર ઇજા કેન્દ્રીય રક્ષા પ્રધાને દુઃખ વ્યકત કર્યું સિક્કિમમાં શુક્રવારે સવારે ઊંડી ખીણમાં આર્મીની બસ પડી જતાં 16 જવાનના મોત...
સંઘ પરિવારની ભગિની સંસ્થા ગણાતી નેશનલ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા દિલ્હીમાં મેઘાલય હોઉસમાં રાત્રી ભોજનનું આયોજન કરાયું છે.જેમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જોન બાર્લા ઉપસ્થિત રહેનાર છે.....
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ રાહુલ ગાંધીને શું કહ્યું ચીનમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે નિષ્ણાતો દ્વારા ચેતવણી ઉચ્ચારવામા આવી રહી છે કે આગામી...
ગુજરાતના મોટા કથાકારનો અંતરંગ પળો માણતો વિડીયો વાયરલ ! ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય મળેલ જીત બાદ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેઓએ રાષ્ટ્પતિ...
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે કરી હતી. ત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભુપેન્દ્ર...