અંબાજી મંદિરની રોશનીથી ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈઃ માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો સુવર્ણ મંડીત માતાજીનું મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગઢવી સમાજનું સ્નેહમિલન યોજાયું મોટા દેશમાં વ્યાપક સુધારા લાવવા શક્ય જ નથી એવી માન્યતાને વડાપ્રધાને તોડી ગુજરાતમાં વિકાસના કામો-યોજનાના લાભ છેવાડાના...
નોખા ગામ ના ડેપ્યુટી સરપંચ આપ માં જોડાયા આમ આદમી પાર્ટીની નોખા ગામે મિટિંગ યોજાઇ. જેમાં મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને ગામના ડેપ્યુટી સરપંચ પણ...
ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ બે વર્ષ બાદ યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળામાં ૩૦ લાખ...
અંબાજી મેળા દરમિયાન દર્શનના સમયમાં વધારો કરાયો આનંદ પટેલ કલેકટર અંબાજી મેળામાં દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું વહીવટીતંત્ર દ્વારા આયોજન કરાયું- કલેક્ટરશ્રી આનંદ...
અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન આરતી તથા દર્શનનો સમય શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભાદરવા સુદ-૯ (નોમ) તા.૦૫/૦૯/૨૦૨૨ થી ભાદરવા...
ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રધ્ધાળુઓમાં વિશેષ આસ્થા ધરાવે છે શક્તિપીઠ અંબાજી દેવી ભાગવત પુરાણમાં વર્ણવાયો છે શક્તિપીઠ...