કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની ઘરવાપસી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે આજે આપ ગુજરાત દ્વારા CM ચહેરા તરીકે ઈસુદાન ગઢવીનું નામ...
15 દિવસમાં 50 લાખ હિન્દુઓને જોડશે VHP : 10 હજાર ગામડાઓ સુધી પહોચશે હિતચિંતક અભિયાન. 6 નવેમ્બરથી શરૂ થતા હિતચિંતક અભિયાન થકી વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના...
મોરબી ઘટના મામલે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર ગુજરાત ના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ 30 ઓક્ટોબરને રવિવારે ઘટેલી...
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સેવાના સ્થાપક ઇલાબેન ભટ્ટના નિધનને લઇ દુઃખ વ્યક્ત કર્યું છે.. SEWA સંસ્થાના સ્થાપક, અગ્રણી સમાજસેવિકા ‘પદ્મભૂષણ’ ઈલાબેન ભટ્ટના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત...
મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ આજે રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાગોર હૉલ ખાતે AMC દ્વારા પ્રાર્થના સભાનું આયોજન મોરબી દુર્ધટનાના...
મોરબી પુલ તૂટવાની ઘટનાની સુપ્રિમ કોર્ટેના સીનીયર જજની દેખરેખ હેઠળ એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ કરાવવા માંગ કરતા વીરજી ઠુંમર મોરબીમાં પુલ તૂટી પડવાથી સજાૅયેલ ગમખ્વાર...
રાજકોટ ભાજપના સાંસદ આઘાતમાં મોરબી ઝૂલતો પુલ તૂટતાં બેનના પરિવારના 12 સભ્યોના મોત રાજકોટ ભાજપના સાંસદ મોહન કુંડારિયાનાં બેનના કુટુંબના મોરબી ઝૂલતા પુલની ઘટનામાં 12 સભ્યનાં...
મોરબી દુર્ઘટના માટે કોણ જવાબદાર? મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બન્યો હતો ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા એ દરમ્યાન 30 બાળકો સહીત...
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ મોરબીમાં ઝૂલતો પુલ નદીમાં તૂટી પડવાની દુર્ઘટનામા નાના બાળકો સહીત ૪૨ જેટલા લોકોના મૃત્યુ અંગે અને ઘાયલો અને સ્વજનો પ્રત્યે ઉંડા...
આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ રાજકોટના ધોરાજીમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી. ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો...