ગુજરાત વિધાનસભાનું એક દિવસ માટે મંગળવારે સત્ર મળશે જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડને ચૂંટી કાઢવામાં આવશે. આ ઉપરાંત...
પ્રદેશ ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ ભાજપમાંથી પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું. એ દરમ્યાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ,,રાષ્ટ્રીય ભાજપ ઉપાધ્યક્ષ ભારતીબેન...
ગુજરાતમાં વિપક્ષ ના નેતા કોણ બનશે? ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર 19 ડિસેમ્બરના રોજ મળનાર છે.જેમાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની શપથવિધિ યોજાશે.પ્રથમ મુખ્યપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો ધારાસભ્ય...
સત્તાધારી ભાજપ માટે પીપીપી એટલે પબ્લીક – પ્રાઇવેટ પાર્ટનરશીપ નહી પણ પબ્લીક ફોર પર્સનલ પર્સન ની નીતી ? અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે...
પંજાબમાં ભાજપની જીત થશે..વિજય રૂપાણી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પંજાબના પ્રભારી તરીકે નિમણુંક કર્યા બાદ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય...
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે..15મી વિધાનસભામાં ચૂંટાયેલી નવી સરકારે હવે કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત ભાજપ...
ગુજરાત વિધાનસભામાં મુખ્ય દંડક તરીકે વડોદરાના બાલુ શુકલાને સોંપાઈ જવાબદારી ગુજરાત વિધાનસભામાં મુખ્ય દંડક તરીકે બરોડાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલાની નિમણુંક કરી દેવામાં આવી છે તેઓ...
પ્રધાનોના પીએ ,પીએસ ની કરાઈ નિમણુંક મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત 16 પ્રધાનોની શપથવિધિ યોજાઈ ગઈ છે.ત્યારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પીએસ અને પીએ તમામ પ્રધાનોને ફાળવી...
વિરોધપક્ષનો નેતા કોણ બની શકે? ગુજરાત વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો 156 બેઠકો બેઠકો ઐતિહાસિક વિજય થયો છે ત્યારે બીજી તરફ ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધી...
ગુજરાતના મોટા કથાકારનો અંતરંગ પળો માણતો વિડીયો વાયરલ ! ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને ઐતિહાસિક જીત મળી છે..ગુજરાતની સ્થાપના બાદ પ્રથમ વખત ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156...