કતારગામથી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને કરંજથી મનોજ સોરઠીયાને ગુજરાતની જનતા ચૂંટણી લડાવશે: અરવિંદ કેજરીવાલ રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે, હું ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાને...
ઠાકોર સેના પ્રમુખ વીરચંદ ઠાકોર સહીત મોટી સંખ્યામાં લોકો થરાદ ખાતે આપમાં જોડાયા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાની સાથેજ સમગ્ર ગુજરાતમાં રાજકીય રંગ જામતો જાય છે...
આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સુરતના લિંબાયત, ચૌર્યાસીમાં આયોજીત રોડ શોમાં ભાગ લીધો. ‘આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરતના વરાછા વિસ્તારમાં એક વિશાળ જનસભામાં ભાગ લીધો....
આપ’ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મોરબીની દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભામાં હાજરી આપી. ઈસુદાન ગઢવીએ સાણંદના દહેગામડા, દસાડા અને વિરમગામમાં આયોજિત પ્રાર્થના...
મોરબીના મૃતકો અને પીડિતોને સહાનુભૂતિ આપવા આખા દિવસ દરમિયાન અમે કોઈપણ રાજકીય કાર્ય નહીં કરીએ: ગોપાલ ઈટાલિયા મોરબીના પીડિતોને સંવેદના દર્શાવા ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીના...
આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ રાજકોટના ધોરાજીમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી. ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો...
પાટીદાર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા. પાટીદાર નેતા ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા. ’આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી...