નિવૃત્ત જવાનોની હત્યા થાય એ ખૂબ જ દુઃખદ ઘટના છે: ઈસુદાન ગઢવી હું અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા નિવૃત્ત જવાનોના ધરણા પ્રદર્શન વાળી જગ્યાએ ખબર લેવા...
અલગ અલગ પાર્ટી અને સામાજિક ક્ષેત્રે કામ કરનાર આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. 2007 અને 2012માં કોંગ્રેસ પાર્ટીનાં શહેરા વિધાનસભાના ઉમેદવાર તખ્તસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં...
પૂર્વ સૈનિકોના આંદોલનમાં શહીદ થયેલ સૈનિકને શ્રદ્ધાંજલિ પાઠવવા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા મોડી રાત્રે ગાંધીનગર પહોંચ્યા હતા. ભ્રષ્ટ ભાજપે પોલીસ દ્વારા જવાનો ઉપર લાઠીચાર્જ કરાવડાવ્યો...
૧૪મી સપ્ટેમ્બર-હિન્દી દિવસ :- સુરત ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયુંઃ દેશના યુવાનોને...
જિલ્લા પ્રભારી મંત્રી આર.સી.મકવાણાના અધ્યક્ષ સ્થાને અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન રુ.૫૧.૧૪૯ કરોડના ખર્ચે જિલ્લાના ૩૫ કામોનું ખાતમુહૂર્ત અને...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેમી કન્ડક્ટર નિર્માણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા કરેલો સંકલ્પ સાકાર કરવાની દિશામાં ગુજરાતની મહત્વપૂર્ણ પહેલ ગુજરાતમાં સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે...
૨૦ વર્ષનો વિશ્વાસ-ર૦ વર્ષનો વિકાસ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની રાજ્યવ્યાપી ઉજવણી કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી પ૧૯ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહૂર્તની ભેટ આપી મુખ્યમંત્રી મહાત્મા મંદિરના રાજ્યકક્ષાના...
આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની ગેરંટી આપી ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ખતમ થશે અને ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ અગાઉની સરકારમાં જેમણે ભ્રષ્ટાચાર...
આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદમાં વકીલો સાથે સંવાદ કર્યો. વકીલોની સુરક્ષા માટે નવો કાયદો લાવવામાં આવશે અને નવી સિસ્ટમ બનાવવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં વકીલોની...
આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકના ઘરે ભોજન ગ્રહણ કર્યું. રીક્ષાચાલકનું આમંત્રણ સ્વીકારીને અરવિંદ કેજરીવાલે તેમના ઘરે ભોજન લીધું. ભાજપ સરકારના ઈશારે અરવિંદ કેજરીવાલને તાનાશાહી...