30 તારીખે PM બનાસકાંઠામાં ₹ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે તારંગા હિલથી આબુ...
દિવાળી અગાઉ મોદી સરકારની ભેટ, મફત રાશન યોજના વધુ ત્રણ મહિના લંબાવાતા ગુજરાતના 3 કરોડ 48 લાખ લોકોને લાભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની...
કેન્દ્ર સરકારની ગુજરાતને એક વધુ મોટી ભેટ: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનો થશે પુનઃવિકાસ ગુજરાતના સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરથી પ્રેરિત હશે અમદાવાદ રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘સ્વચ્છ ટોયકેથોન’ની શરૂઆત કરી * નકામી સામગ્રીમાંથી રમકડા બનાવવાની સ્પર્ધા * 28 સપ્ટેમ્બર 2022, નવી દિલ્હી: આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે...
30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી આપશે ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ ગાંધીનગર રેલવે સ્ટેશનેથી વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી ગાંધીનગરથી મુંબઈની વચ્ચે દોડશે સેમી હાઇસ્પીડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના હીરાઉદ્યોગ વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ ફેઝ-1ના કાર્યોનું લોકાર્પણ કરશે. સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના ઝડપી વિકાસ માટે...
ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન આવવાના છે કર્ણાવતી મહાનગર ભાજપ ના મીડિયા સંયોજક વિક્રમ જૈને કહ્યું હતું કે મને ભાજપની...
આદિજાતિ બાળકોની “સંજીવની” દૂધ સંજીવની યોજનાઃ અમીરગઢ તાલુકાના વિરમપુર લોકનિકેતન આશ્રમશાળામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ-...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઈ. એ. એસ.ઑફિસર્સ વાઈવ્ઝ વેલ્ફેર એસોસીએશયન દ્વારા ગાંધીનગરમાં આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી આદ્યશક્તિની આરતી કરી હતી મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન,મુખ્ય...
સી.આર.પાટીલ ગુજરાતના સુપર સીએમ બનીને ગુજરાત ચલાવી રહ્યા છે અને એના કારણે તમામ લોકો ત્રાહિમામો પોકારી ચૂક્યા છે: ઈસુદાન ગઢવી જો સી.આર.પાટીલ મુખ્યમંત્રી બનશે તો એ...