ગાંધીનગર તાલુકાના ખોરજ ખાતેથી સુજલામ- સુફલામ જળ અભિયાન-૨૦૨૩નો રાજયવ્યાપી શુભારંભ કરાવતા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ૧૦૪ દિવસ ચાલનારા સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત લોકભાગીદારીથી નવા તળાવ- ચેકડેમોનું નિર્માણ...
ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજભવનમાં બંને મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ અને વિસ્તાર વધારવા વિચાર-વિમર્શ કર્યો હતો....
રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય: રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો તા. ૧૫/૦૪/૨૦૨૩થી અમલી...
ગુજરાતમાં શિક્ષકોના પ્રશ્ને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ અને પ્રાથમિક શૈક્ષિક સંઘ સક્રિય છે જોકે કેટલાક સમયથી લોકોમાં બંને સંગઠનો પ્રત્યે જોવાની દ્રષ્ટિ બદલાઈ છે ખરેખર...
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાત સરકારનું સાહિત્ય અકાદમી માટે સપ્રેમ ભેટ સમાન રૂપિયા 11 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ગુજરાત સાહિત્ય ભવનની પ્રોફેસર મોઇનુદ્દીન બોમ્બેવાલા સાહેબ અને...
મહિસાગર જિલ્લાનું ધોકેલાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર(HWCs) NQAS પ્રમાણિત સમગ્ર દેશનું પ્રથમ સેન્ટર બન્યું રાજ્ય આરોગ્યસેવાઓ અને માળખાકીય સુવિધાઓને ગુણવત્તાયુક્ત બનાવવાની સરકારની નેમ છે. જેને રાષ્ટ્રીય...
રાજ્યની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓની વાંચન-ગણિત-વિજ્ઞાનને લગતી એબિલિટીઝના ઇન્ટરનેશનલ લેવલના એસેસમેન્ટ માટે PISA બેઇઝ્ડ ટેસ્ટ ફોર સ્કૂલ્સ યોજાશે ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન ગુજરાતની ર૦ હજાર જેટલી સરકારી...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસ.જી.હાઇવે સ્થિત બાલાજી મંદિર ખાતે ‘અમદાવાદ આંધ્ર મહાસભા’ ના 75 વર્ષ પૂર્ણ થવા પર હિરક જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે ડાયમંડ જ્યુબીલી સોવેનિયરનું વિમોચન...
એક એવા સંત જે આધ્યાત્મિકતાની સાથે માનવતાવાદી અને સમાનતા વાદી વિચારોને પ્રાધાન્ય આપતા, મહાન સમાજ સુધારક, પરમ આદરણીય સંત શિરોમણી રોહીદાસ ની ૬૪૬મી જન્મજયંતિ નિમિતે અનુસુચિત...
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય,સેક્ટર.૨૮,ગાંધીનગર ખાતેના પીસપાર્ક હૉલમાં ૫, ફેબ્રુઆરી, રવિવારે સવારે ૯ થી ૧૨ નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવેલ. ગાંધીનગરની સૌ પ્રથમ હિ ન્દી...