By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વડતાલમાં દ્વારકા , જગન્નાથપુરી , બદરિનાથ અને રામેશ્વરમ્ , ચારધામના દર્શનના હિંડોળા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > વડતાલમાં દ્વારકા , જગન્નાથપુરી , બદરિનાથ અને રામેશ્વરમ્ , ચારધામના દર્શનના હિંડોળા
અમદાવાદગુજરાત

વડતાલમાં દ્વારકા , જગન્નાથપુરી , બદરિનાથ અને રામેશ્વરમ્ , ચારધામના દર્શનના હિંડોળા

Web Editor Panchat
Last updated: July 18, 2022 1:46 pm
Web Editor Panchat Published July 18, 2022
Share
SHARE

વડતાલમાં દ્વારકા , જગન્નાથપુરી , બદરિનાથ અને રામેશ્વરમ્ , ચારધામના દર્શનના હિંડોળા

 

વિશ્વપ્રસિદ્ધ વડતાલધામને આંગણે
[ ૧૭/૭/૨૦૨૨થી ૨૧/૮/૨૦૨૨ સુધી ભવ્ય હિંડોળા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડતાલ ગાદીના વર્તમાન પિઠાધિપતિ
પ.પૂ. શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ડો સંત સ્વામી – મુખ્ય કોઠારીશ્રી વડતાલ, શા. શ્રી નૌતમ સ્વામી , શા શ્રી ધર્મપ્રસાદ સ્વામી , શા હરિૐ સ્વામી વગેરે વડિલ સંતોના વરદહસ્તે આ
૩૬ દિવસીય મહોત્સવનું
સાંજે ૬ વાગ્યે ફુગ્ગા સાથે ઉદ્ધાટન બેનરો અને શ્રીફળ દ્વારા મંગલ ઉદઘાટન થયું હતું.
ઉદઘાટન પૂર્વે આ કાર્યમાં આર્થિક સેવા આપનારા શાસ્ત્રી સ્વામી
પૂજ્ય નૌતમપ્રકાશદાસજીએ હિંડોળા
મહિમાની વર્ણવ્યો હતો.ત્યારબાદ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી,
શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી, ભક્તિજીવન સ્વામી, ડૉ.સંત સ્વામી, શ્યામવલ્લભ સ્વામીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યુ હતું. અને આજે રવિવાર અને હિંડોળા ઉત્સવના પ્રારંભનો સંયોગ સર્જાતા મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી.
આ હિંડોળામાં ધર્મ અને રાષ્ટ્રભાવનાના , બંને પાસા ઉપસી રહ્યા છે . અહિં ધર્મની દ્રષ્ટીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ ૨૦૦ વર્ષ પહેલા જે હિંડોળા પર બેસીને ઝુલ્યા હતા તે હિંડોળાના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી રહી છે. જ્યારે રાષ્ટ્ર ભાવનાના જાગરણના ભાગરુપે આઝાદીના અમૃત મહોત્સવની ઝાંખીઓ પ્રેરણા આપી રહી છે.
૩૦ દિવસમાં આ નજારો ખડો કરવામાં ૫૦ જેટલા સ્વયંસેવકોએ એવરેજ ૧૫૦૦૦ કલાકનો શ્રમ કર્યો છે. અને આગામી ૩૬ દિવસ સુધી રોજના ૭૫ સેવકો સેવા આપશે.આ સમગ્ર હિંડોળા મહોત્સવ શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શનમાં ગોવિંદ બારસીયા , નિકિત પટેલ અને ભાવિનભાઈ વગેરે ટીમ ખડે પગે સેવા કરી રહી છે.

વડતાલ મંદિર પરિસરમાં હરિમંડપ પાછળની સંપાદિત થયેલી ૨૧૦૦૦ ચો.ફૂટ જગ્યામાં ઊભા કરાયેલા બે વિશાળ મંડપમાં (Dom)
આવા પ્રભાવી હિંડોળાના દર્શનાર્થી લોકોના ટોળાઓ આવી રહ્યા છે.
આ હિંડોળા મહોત્સવના આકર્ષણો
૧૧૦૦૦ ચો.ફૂટના પ્રથમ ડૉમમાં આગવું
આકર્ષણ:
♦️ વડતાલ જ્ઞાનબાગમાં શ્રી હરિ જ્યાં
બાર બારણાના હિંડોળે ઝૂલ્યા હતા તે
પ્રસાદીનો હિંડોળો દર્શનાર્થીઓ માટે
આકર્ષણનું કેન્દ્ર બની રહેશે:
❏ શ્રી હરિની રંગોત્સવ લીલાની પ્રતિકૃતિ:
♦️દ્વારકા: રામેશ્વર: બદ્રીનારાયણ:
જગન્નાથપુરી એમ ચારધામના દર્શનની થીમ:
• ભગવાનનો ઝૂલતો રાસ: Revolving:ના
દર્શન મન હરિ લેશે:
• પુલ્હાશ્રમની પવિત્ર યાત્રા:
• મુક્તિનાથ મંદિરની પ્રતિકૃતિ:
• ૧૦૮ ગૌમુખી ધારાના દર્શન:
• ભગવાન નીલકંઠવર્ણિએ જ્યાં તપ કર્યું
હતું તેના વિસ્તારનું આબેહૂબ દ્રષ્ય:
♦️ મહારાજ જ્યાં ફર્યા હતા તે છપૈયાની
ફૂલાચ્છાદિત ફૂલવાડી…!
♦️આઝાદીના અમૃત મહોત્સવની ઝાંખી
સાથે દેશભાવનાને ઉજાગર કરતા
દ્રષ્યો–પ્રતિકૃતિઓ આકર્ષણરુપ હશે:
♦️હવે જુઓ હિંડોળા પ્રદર્શનનો પ્રવેશદ્વાર
જ્યાં કલાત્મક છ ઝૂલા ખડા કરાયા છે
જ્યાં તમને રામ શ્યામ અને ઘનશ્યામના
દર્શન થશે…! અરે..! સાથે ઋષિમુનિઓના
તપની પ્રતિકૃતિઓ પ્રભાવિત કરશે:
♦️૧૦૦૦૦ ચો.ફૂટના બીજા ડૉમમાં
સંપ્રદાયનું માહિતીઃ પ્રસારણ સાહિત્ય:
વિશાળ ઍલીડી-ટીવી સ્ક્રીન વગેરે છે , એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

 

 કોની મહેરબાનીથી લુખ્ખા તત્વો બન્યા બેફામ-સુરક્ષિત ગુજરાતના વિજ્ઞાપનના ભાજપના દાવા પોકળ

You Might Also Like

અરવિંદ કેજરીવાલની ગેરંટીઓમાં લોકો દેશનું ભવિષ્ય જોઈ રહ્યા છે: અમન શેર સિંહ શૈરી કલસી

ક્રેડાઈ ગાંધીનગર આયોજિત પ્રોપર્ટી શોને ખુલ્લો મુકતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

જે દિવસે મારે ત્યાં એકપણ નર્મદા પરિક્રમાવાસી ખિચડી ના ખાય તે દિવસે મને ખાવાનું ના ભાવે…

ગાંધીનગર ના સાંસદ અમિત શાહ પાસે શીખો કેવી રીતે ગામ નો વિકાસ કરી શકાય

વટવામાં મંગલ ટેક્ષટાઇલ કંપનીએ 350 કર્મચારીઓને અચાનક છુટા કરાતા વિરોધ

TAGGED:chardhamgujarathari mandapSWAMINARAYANtemplevadtal
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?