સાવધાન-કામચોર કાર્યર્તાઓ ઉપર ભાજપની છે બાજ નજર !

સાવધાન-કામચોર કાર્યર્તાઓ ઉપર ભાજપની છે બાજ નજર ! અમદાવાદમાં કેમ અને ક્યાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર ભારતિય જનતા પાર્ટીએ રાજ્યભરમાં હજારો કાર્યકર્તાઓને વિસ્તારક યોજના હેઠળ નિશ્ચિત નિયમો હેઠળ મેગા જનસંપર્ક અભિયાન કર્યો,,સુત્રોની માનીએ તો અનેક એવા કાર્યકર્તાઓએ નિષ્ઠા અને નિયમો પ્રમાણે કામ નથી કર્યુ,, આવા કાર્યકરો ઉપર નજર રાખવા માટે ભાજપે દિલ્હીની એક એજન્સી થકી … Continue reading સાવધાન-કામચોર કાર્યર્તાઓ ઉપર ભાજપની છે બાજ નજર !